Browsing: janmashtami

         વિશાળ જનમેદની ઉમટી        વાંકાનેરમાં જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. વર્ષોથી આ શોભાયાત્રાનો પ્રારંભ ફળેશ્વર મંદીરથી કરવામાં આવે છે…

દ્વારકા-ડાકોરમાં ભાવિકોની ભીડ જામશે: રાજકોટમાં વિશાળ શોભાયાત્રા નિકળશે આવતીકાલે રાત્રે 12 કલાકે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં થશે કૃષ્ણ જન્મના વધામણા રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કાલે જન્માષ્ટમીની ભક્તિભાવ…

આજે શ્રાવણ વદ છઠ્ઠ રાંધણ છઠ્ઠ છે શ્રાવણ મહિનો એટલે તહેવારોનો મહિનો અને તેમા પણ જન્માષ્ટમી પુર્વે રાંધણ છઠ્ઠનો તહેવાર આવે છે. આ તહેવારમા શહેર તથા…

દર વર્ષે ભાદ્રપદ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિને કૃષ્ણ જન્માષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. દ્વાપરમાં, ભગવાન કૃષ્ણ, પરમાત્માનો જન્મ ભાદ્રપદ (રોહિણી નક્ષત્ર અને વૃષભમાં ચંદ્ર)ની અષ્ટમી…

ભાદ્રપદ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણની જન્મજયંતિ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ઘણા ઘરોમાં લાડુ ગોપાલને ભોગ…

માંસ, મટન, મચ્છી અને ચીકનના વેંચાણ તથા સ્ટોરેજ પર પણ પ્રતિબંધ ફરમાવતું કોર્પોરેશન આજથી પવિત્ર પાવનકારી શ્રાવણ માસનો આરંભ થઇ ચુક્યો છે. ત્યારે શ્રાવણ માસના ચાર…

Tt1 1

મિનિમમ રૂ. 20 હજાર વેતન, ગોડાઉનમાંથી આવતા માલમાં ઘટ અને ડોર સ્ટેપ ડિલિવરી મુદ્દે રેશનીંગ દુકાનદારો આગામી 25મીથી માલ ઉપાડવાનું બંધ કરી દેશે એક તરફ જન્માષ્ટમી…

વિહિપ કાર્યાલય ઉદઘાટન સમારોહમાં બુઢ્ઢા અમરનાથ યાત્રિકોનં કરાયું અભિવાદન: સમિતિની કરાય રચના રાજકોટ ખાતે છેલ્લા 3 દાયકા કરતા વધુ સમયથી ભગવાન શ્રીકૃષ્ણના જન્મને વધાવવા વિશ્વ હિન્દુ…

અગાઉ 244 સ્ટોલ-પ્લોટનો ડ્રો પૂર્ણ થઈ ગયા બાદ હવે હરરાજી માટે કલેકટર તંત્ર સજ્જ લોકમેળાના 101 સ્ટોલ- પ્લોટ માટે કાલથી ત્રણ દિવસ હરરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં…

જન્માષ્ટમીના તહેવારને લોહીયાળ બનાવવાનો અલકાયદાનો હતો ઇરાદો રાજકોટના શકમંદ મનાતા વધુ દસથી બાર જેટલા શખ્સોની એટીએસ દ્વારા પૂછપરછ: એટીએસની કાર્યવાહીના પગલે સ્થાનિક પોલીસ દ્વારા સઘન કાર્યવાહી…