Browsing: jalaram jayanti

જલારામ મંદિરે રોશની, શણગાર ઉતારી લેવાયા: શોભાયાત્રા, મહાપ્રસાદ સહીતના તમામ ધામકિ કાર્યક્રમો રદ: મૃતકોના આત્માની શાંતિ માટે ઠેર-ઠેર શ્રઘ્ધાંજલી સભા સંત શિરોમણી પૂ. જલારામ બાપાની આજે…

રાહુલ ગાંધી, જામનગર આજે સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 222મી જન્મ જયંતિ છે.આ અવસર નિમિતે જલારામ મંદિર સેવા સંસ્થા દ્વારા જામનગરમાં ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી…

રાષ્ટ્ર સંત અને શૂરાની ભૂમિ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત, જેને માનવતાની મહેક અને અન્નદાનની સેવા વર્ષો પહેલા કરી હતી તેવા પૂજ્ય સંતનું નામ જલારામ બાપા છે. આ…

જય જલિયાણ.. કરો કલ્યાણ… માત્ર ભારત જ નહિ પરંતુ પશ્ચિમી દેશોમાં પણ જલા બાપાના ચાલે છે અન્નક્ષેત્રો લોહાણા સમાજના આગેવાનોએ ભાવવિભોર થઈ બાપાની જન્મજયંતિ નિમિતે ‘અબતક’…

‘અબતક’ ચેનલ દ્વારા આજે સૌરાષ્ટ્રના સંત શિરોમણી જલારામ બાપાની રર૧મી જન્મ જયંતિ પ્રસંગે દર્શકોની અતિપ્રિય શ્રેણી ‘ચાલને જીવી લઇએ’માં ‘જલિયાણની ઝાંખી’નો સ્પે. કાર્યક્રમ પ્રસારીત કરવામાં આવશે.…

જય જોગી જલીયાણના નાદ સાથે ઠેર ઠેર જલારામ જયંતિ ઉજવાતી હોય છે. ઠેર ઠેર જોગી જલીયાણી શોભાયાત્રા, ભજન અને મહાપ્રસાદ યોજાતો હોય છે. ત્યારે આ વખતે…

વિરપુર, રાજકોટ, ગોંડલ, જામનગર, જૂનાગઢ, વેરાવળ, મોરબી, અમરેલી સહિત ગામો-ગામ જલારામ જયંતિની કોરોના ગાઇડ લાઇનના ચુસ્ત પાલન સાથે ઉજવણી: અન્નકૂટ, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો આજે સંત…

દેને કો ટુકડા ભલા, લેને કો હરિનામ વર્તમાન સ્થિતિને ધ્યાને લઈ પ્રસાદમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે ભોજનાલય પાછળની ૪૦૦ વિઘા જેટલી વિશાળ જગ્યામાં ડોમની…

જય જલીયાણ કરો કલ્યાણ ૨૧મી નવેમ્બરે જલારામ જયંતિ ‘જયા રોટીનો ટુકડો ત્યાં હરિ ઢૂકડો’ જેવા માનવતાના મહામુલા મંત્રની આપી દ્રષ્ટિ, સ્નેહ સેવા અને સમર્પણી સર્જી અજબ…

સૌરાષ્ટ્રના વિવિધ ગામોમાં જલારામ જન્મ જયંતિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જમાં મહાઆરતી, શોભાયાત્રા, બપોરે-સાંજે મહાપ્રસાદ, અન્નકૂટ, ભકિત સંધ્યા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જલારામ બાપાની…