Browsing: Har Har Mahadev

સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલ સોમનાથ મહાદેવનું મંદિર કરોડો લોકોની આસ્થાનું પ્રતિક છે. દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના મંદિરે શીશ ઝૂકાવવા આવતા હોય છે. બોલીવુડ સ્ટાર પણ…

આજે દેવો કે દેવ મહાદેવનો એટલે કે મહાશિવરાત્રી છે ત્યારે શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા છે. ત્યારે વાત કરીએ ૧૨ જ્યોતિલિંગમાના સોમનાથની તો દેવાધિદેવ…

આદી અનંત શિવ….. મહાશિવરાત્રી ને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે મહાશિવરાત્રી પહેલા જ વડોદરા ની શિવજીની સુવર્ણ જડિત પ્રતિમાના ભક્તોને દર્શન થયા હતા.…

નીતા મહેતા ભગવાન શિવની 12 જ્યોતિર્લિંગ માંથી 4 થી જ્યોતિર્લિંગ ૐકારેશ્વર જ્યોતિર્લિંગ છે. તે મધ્યપ્રદેશના માલવા જિલ્લામાં પવિત્ર નર્મદા નદીના કિનારે આવેલ છે. આ જગ્યાએ નર્મદાની…

શ્રાવણ મહિનો મહાદેવનો સૌથી પ્રિય મહિનો છે. શ્રાવણ મહિનામાં ભોળા શિવજીની પૂરી શ્રદ્ધા સાથે ભક્તિ કરવામાં આવે તો ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. શિવજીની 12 જ્યોતિર્લિંગ…

કચ્છના માંડવી ખાતે સતસંગ આશ્રમ મદયે વિશ્વનાથ મહાદેવના સાનિધ્યમાં વૈદિક ધર્મ ઉતકર્ષ ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્ર અને લોક કલ્યાણના ઉદ્દેશ્યથી મહારુદ્ર યજ્ઞ તેમજ સતચંડી યજ્ઞનું આયોજન કરવામાં…

પાટણ વાવ ઓસમ પર્વત ઉપર બીરાજમાન ટપકેશ્ર્વર મહાદેવજીને ત્યાં આખો શ્રાવણ મહીનો પૂજા અર્ચના કરેલ. આખા શ્રાવણ માસ દરમિયાન સ્કંદ હોસ્પિટલના સેવાભાવી ડો. હાર્દીક સંઘાણી તેમના…

આજના લોકો પુજાને એક વૈજ્ઞાનીક દ્રષ્ટિકોણથી જોવા માંગે છે અને જીજ્ઞાસા વૃતિ સંતોષવા માંગે છે અને આવા દૂધનો બગાડ ન કરી અને ગરીબોને વહેંચવા માટેનાં સૂચનો…

અબતક, નટવરલાલ ભાતીયા દામનગર સુરત પલસાણા તાલુકાના વાકાનેડા ગામમા સુપ્રસિદ્ધ કેદારેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસમા રવિવારે મહંત રાજુગીરીબાપુ લધુ મહંત પ્રજ્ઞેશગીરી અને બ્રિજેશગીરી ના માગઁદશઁન…

વડોદરાથી ૫૫ કિમી દૂર ચાણોદ તાલુકાના કરનાળી ગામ પાસે આવેલ કુબેર ભંડારી શિવાલય મંદિર શ્રાવણી પર્વે શ્રધ્ધા-આસ્થાનું પ્રતિક બન્યું હતુ. નર્મદાના કાંઠે આવેલું આ પ્રાચીન મંદિર…