- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ભાગીદારીમાં સંભાળવું
- તમારા ક્રશને ઇમ્પ્રેસ કરવાની સરળ ટિપ્સ
- શું તમારામાં પણ ફોકસનો અભાવ છે? તો આ 4 ટીપ્સ મદદ કરશે
- પરસોતમ રૂપાલા ઉપર હુમલો થવાની દહેશત?: તંત્રે બંદોબસ્ત વધારવો પડશે!!
- ઈ-ચલણથી બચવા નવો કીમિયો: વાહનમાં ખોટી નંબરપ્લેટ લગાડી ફરતા 10 ભેજાબાજ ઝડપાયા
- સુપેડી મંદિરમાં ધાર્મિક વિધિઓ ઉપર કોઈ બાધ નહિ રહે, ખોટો દુષ્પ્રચાર બંધ થવો જોઈએ
- પ્રખ્યાત બોલીવુડ અભિનેતા ગોવિંદાની રાજકારણમાં એન્ટ્રી
- સરગુન મહેતાનો સ્ટાઇલિશ પર્પલ લુક
Browsing: hanuman jayanti
પવનપુત્ર હનુમાનની જન્મજયંતિ દર વર્ષે ચૈત્ર પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ ઉપરાંત કારતક માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે હનુમાન જન્મોત્સવ પણ ઉજવવામાં આવે છે. અત્યારે…
હિતેશ રાવલ,સાબરકાંઠા: ઇડર ગઢ કે જે તેની રમણીયતા માટે એટલોજ મહત્વનો છે. ત્યાં આવેલો કલાત્મક સ્થાપત્યો,પૌરાણિક મંદિરો, ગુફાઓ, પર્વતોની હાળમાળા માટે જાણીતું છે.આજે આજ ઇડર ગઢ…
હનુમાન જયંતિ નિમિતે હાલમાં સાદગીથી ઉજવણી, ઘરે સ્થાપના કરી કરાશે પૂજા કહેવાય છે કે હનુમાન જયંતીના દિવસે કરેલ જપ, તપ, પૂજા, દાન, અનેકગણુ ફળદાઈ છે.હનુમાન ચાલીસાની…
ચૈત્ર સુદ પૂર્ણિમા એટલે હનુમાનજી મહારાજ નો પ્રાગટ્ય દિન. આ પરમ પવિત્ર દિવસે નાના નાના ગામથી લઈ મહાનગરોમાં દાદાનું ભાવથી પૂજન અર્ચન થાય છે. તો એ…
નાસે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમંત બીરા ભકતો માટે મંદિરો બંધ: ઘેર બેઠા કર્યું પૂજન: સાળંગપુર, પોરબંદર, જોડિયા, ઓખા બેટ સહિત રાજકોટનાં તમામ પ્રસિઘ્ધ…
કાલે હનુમાન જયંતિ: ભકતો ઘેર બેઠા કરશે કેસરી નંદનનું પૂજન મંદિરોમાં ઉજવણી મુલત્વી: માત્ર પુજારી કરશે પૂજા-આરતી: બટુક ભોજન, મહાપ્રસાદ, ધુન-ભજન સહિતનાં તમામ ધાર્મિક કાર્યક્રમો રદ:…
આજે સૌરાષ્ટ્રભરમાં હનુમાન જયંતિની ભાવભેર ઉજવણી: બટુકભોજન, સુંદરકાંડના પાઠ, યજ્ઞ, મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના આયોજનો આજે સૌરાષ્ટ્રભરમાં ભાવભેર હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી ઠેર ઠેર…
રામભક્ત વીર અને યુવાનોના આદર્શ દેવ મનાતા બજરંગ બલી હનુમાનજીની જન્મજયંતિની ઠેરઠેર ધર્મોલ્લાસભેર ઉજવણી: પૂજન-અર્ચન, મહાઆરતી, મારૂતિયજ્ઞ, શોભાયાત્રા, બટુકભોજન, લોકસંગીત અને ધૂન-ભજનની રમઝટ સહિતના કાર્યક્રમો યોજાયા…
બેટી બચાવો, દિકરી ભણાવો, સામાજિક એકતા અને શિક્ષણ જાગૃતિ તા સામાજિક સમરસતા સહિતના વિષયોને આવરી લેતા ૪૦ જેટલા ફલોટ્સ આકર્ષણનું કેન્દ્ર બનશે ગોંડલમાં આવતીકાલે હનુમાન જયંતિ…
હનુમાનજી મહારાજના જીવન ચરિત્રની કથા સાથે હનુમાન ચાલીસાના પાઠ તથા ધુન-ભજનનું આયોજન બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ રાજકોટ છેલ્લા ૩૨ વર્ષથી પણ વધારે સમયથી માનવ સેવા એ…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.