Browsing: Gurupurnima

હિન્દુ પંચાંગ પ્રમાણે અષાઢ સુદ પૂનમના દિવસે “ગુરુપૂર્ણિમા” પર્વ ઉજવાય છે. પરંતુ આ પર્વની શરૂઆત ક્યારથી થઈ અને કોણે કરી? શા માટે ગુરુપૂર્ણિમા આજના દિવસે જ…

ગુરૂ તારો પારો ન પાયો પૂ. ભાવેશબાપુ અને પૂ. વૈભવબાપુના સાનિધ્યમાં સિતારામ પરિવાર દ્વારા ગૂરૂપૂર્ણિમાની ભકિતસભર ઉજવણી કરાશે: ગૂરૂપૂજન, મહાપ્રસાદ અને સંતવાણી સહિતના ભકિતસભર કાર્યક્રમો યોજાશે…

ધ્યાન મૂલમ ગુરૂ મૂર્તિ, પૂજા મૂલમ ગુરૂપદમ, મંત્ર મૂલમ ગુરૂવાકયમ, મોક્ષ મુલમ ગુરૂકૃપા જ્ઞાનના પ્રકાશના  દર્શન કરાવનાર ગુરૂના પૂજન માટે દિવસ એટલે ગૂરૂ પૂર્ણિમા ભારતીય સંસ્કૃતિમાં…

નાના-બાળકોએ પોતાના માતા-પિતાનું પુજન કર્યું: બાળકોને માતા-પિતા અને ગુરૂનું મહત્વ સમજાય તે હેતુથી કરાયુ આયોજન ‘ગુરૂ વિના જ્ઞાન નહીં, જ્ઞાન વિના આત્મા નહિં ! શિષ્યનું સમર્પણ…

ભારતીય સંસ્કૃતિમાં ગુરૂપદનું અનેરું મહત્વ છે જે લઘુ નથી તે ગુરુ. જેમના જીવન માંથી કઇ પ્રેરણા મળે તે ગુરુ. આ ગુરુને પૂજનીય ગણી તેમને યાદ કરી…

પાટડી, બગદાણા, જૂનાગઢ  ભવનાથ, પરબધામ, તોરણીયા, સતાધાર સહિતના ધર્મ સ્થાનોમાં પાદુકા પૂજન, મહાઆરતી, મહાપ્રસાદ, સંતવાણી સહિતના કાર્યક્રમો ભારતીય સંસ્કૃતિમાં ગુરૂપદનું અનેરું મહત્વ છે  જે લઘુ નથી…

જીવનયાત્રાને પાર પાડવા ગુરૂ પથદર્શકની ભુમિકા ભજવે છે: કમલેશ મિરાણી રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઇ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની એક…

પૂ.મોરારીબાપુ દ્વારા હ્રદય સર્મપિત દ્રષ્ટાંતો રજુ કરાયા ગુરુપૂર્ણિમાના પૂર્વ દિવસો પર શિક્ષકોથી લઈ અને પરમ આચાર્ય સુધીનું સ્મરણ કરાવતી 899મી કથાની પૂર્ણાહૂતિ સંસારના સમસ્ત ઉહાપોહમાં જે…

ડો. હેડગેેવારજી દ્વારા ગુરૂ પુનમનું મહત્વ વર્ણવાશે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ની પ્રત્યેક શાખામાં વ્યાસ પૂર્ણિમા એટલે કે ગુરુપૂર્ણિમાના દિવસે ભગવાન ધ્વજ પૂજન અને ગુરુદક્ષિણા કાર્યક્રમનું આયોજન…