Browsing: gujarat

ચૈત્રી દનૈયાનો આરંભ થયો છે. ત્યારથી સુર્યનારાયણ પણ લાલઘુમ બનાવી આકાશમાંથી અગ્ની વર્ષા કરી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી આકરા તાપ પડી રહ્યા છે જેના કારણે…

વડતાલ પીઠાધિપતિ રાકેશપ્રસાદજીની પ્રેરક ઉપસ્થિતિ વજુભાઇ વાળા સહિતના રાજકીય આગેવાનોએ કર્યુ કથાનું રસપાન શહેરમાં બિરાજતા મહાપ્રતાપી બાલાજી હનુમાનજી મહારાજના સાનિઘ્યમાં નુતન મંદિરના લાભાથર્.ે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ…

બાળકોની ક્રિએટીવીટી અને એક્ટિવીટીને પ્રોત્સાહિત કરવાના હેતુસર રાજકોટમાં આગામી 21, 22 અને 23 એપ્રિલના રોજ પહેલીવાર માત્ર વિદ્યાર્થીઓ માટે એક સાહિત્ય મેળો યોજાવા જઇ રહ્યો છે.…

લો પેસ્ટીસાઈઝ અને લો રાસાયણિક ખાતરના કોન્સેપ્ટથી સિધ્ધાંતો ચાણક્ય બન્યું લોકો માટેનો સ્વાસ્થ્યવર્ધક ખજાનો રાજકોટના આંગણે સિધ્ધાંતો ચાણક્ય સ્પાઇસિસ અને ગ્રોસરીનું જડૂસ હોટલની પાસે,પારિજાત કોમ્પ્લેક્સ કાલાવડ…

સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનો પ્રારંભ રક્ષામંત્રી રાજનાથસિંહ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખભાઇ માંડવીયા, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના…

દરરોજ રાત્રે 11:00 કલાકે શહેર ભાજપ ધ્વારા રાજકોટ જંકશન રેલ્વેે સ્ટેશન ખાતે તા.16 એપ્રિલ થી તા. રપ એપ્રિલ દરમ્યાન શહેર ભાજપના તમામ વોર્ડ અને વિવિધ મોરચા-સેલ…

વલ્લભાચાર્ય મહાપ્રભુજીના જયઘોષથી રાજમાર્ગો ગુંજી ઉઠ્યાં દિવ્ય રથમાં મહાપ્રભુજીની નગરચર્યા: ઢોલ-નગારાં, હાથી-ઘોડા, ડી.જે. સાથે નીકળેલી શોભાયાત્રાનું ઠેર-ઠેર હરખભેર સ્વાગત શ્રી વલ્લભ મહાપ્રભુજીના 546માં પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે…

રાજ્યમાં અકસ્માતના કિસ્સામાં દિવસે ને દિવસે વધારો થતો જાય છે તેમાં ક્યાંક તો ડ્રાયવરની ભૂલના લીધે અકસ્માત બનતા હોય છે ત્યારે આજે વાત કરીએ આજે વાત…

બાળકોને છ દિવસ સુધી વિવિધ રમતો રમાડવામાં આવશે બાળકો એ ભગવાનનું રૂપ છે તેથી આ બાલ- સપ્તાહ દ્વારા તેને કાલા – વાલા કરી રિજવવાની મથામણ છે.…

ખાનગી શાળામાં આર.ટી.ઈ. પ્રવેશ કે.જી.થી ધો.12 સુધી કરવા માંગ આવનારા વર્ષોમાં શિક્ષણ વિના સંર્વાગી વિકાસ શક્ય નથી, ધો . 12 સુધી આરટીઈ કાયદા મુજબ પ્રવેશ મેળાવવા…