Browsing: Gujarat | Gir Somnath

મનુ કવાડ, ગીર ગઢડા: કોર્ટમાં કોઈ કેસ જાય પછી તેનો ફેંસલો કેટલા સમયે આવે તે કહેવું મુશ્કેલ છે. તેની પાછળ ઘણા બધા કારણો હોય, જેમ કે…

વિવિધ માંગણી પૂર્ણ કરવા રજૂઆત ભારતીય કિસાન સંઘ દ્વારા વિવિધ માંગણીઓ સાથે ખેડૂતોને ખેતર જંગલી પશુઓ રાતદિવસ નુકસાન કરે છે જેવું છે જેવા કે નીલગાય હરણ…

દરિયાઇ પટ્ટીનું વિશિષ્ટ શાક પાંદડી હાલ ૩૦૦ રૂપિયે કિલો વેચાય છે ભગવાન સોમનાથ દાદાની પવિત્ર ભૂમિ ઉપર એક એવી વિશિષ્ટ્ર શાકભાજી થાય છે કે જે માત્ર…

Dsc 9198

ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તારીખ ૧૫ સપ્ટેમ્બરથી ૦૨ ઓક્ટોબર સુધી સ્વચ્છતા પખવાડીયાની ઊજવણી કરવામાં આવે છે. ગુજરાત સરકાર પણ આ બાબતે ઘણી જ…

Untitled 1 28

કેશોદ ચાર ચોક વિસ્તારથી માંગરોળ રોડમાં હાલમાં સી.સી.રોડનું કામ ચાલી રહ્યું છે જે કામ ચાલુ હોવાથી વન-વે રોડ પરથી તમામ નાના-મોટા વાહનો રાહદારીઓ પસાર થાય છે…

Img 20180911 Wa0039

ઉનાથી દેલવાડા જતા સર્વે નં. ૨૮૬ અને પ્લોટ નં. પ થી ૮ માં રહેણાક હેતુ માટે બીનખેતી કરાવેલ પરંતુ ભ્રષ્ટાચારથી ભરપુર તંત્રમાં કોંગ્રેસ મહામંત્રી સંજય ભગવાનભાઇ…

સોમનાથ મહાદેવને શ્રાવણ માસ દરમિયાન દરરોજ વિશેષ શણગાર કરવામાં આવે છે. દરરોજ વિશાળ સંખ્યામાં ભાવિકો ઉમટીને સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે.ત્યારે ગઈકાલે સોમનાથ મહાદેવને…

સોમનાથ મહાદેવના સાનિધ્યે શ્રાવણ પર્વે મહાનુભાવોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દર્શનાર્થે મંત્રી પુરષોત્તમભાઇ  રૂપાલા, રાજ્યમંત્રી વાસણભાઇ આહિર, જીતુભાઇ વાઘાણી સહિતે પ્રાત:કાળે મહાદેવના દર્શન અભિષેક નો…

સોમનાથ મહાદેવને જીલ્લા વહિવટી તંત્ર દ્વારા ધ્વજાપૂજા કરી ધ્વજાપૂજન અને ધ્વજારોહણ કરવામાં આવેલ. ધ્વજાપુજા માં જીલ્લા કલેક્ટર અજય પ્રકાશ, અધિક કલેક્ટર મોદી,પ્રાંત અધિકારી પ્રદિપસિંહ રાઠોડ, મામલતદાર…

કેશોદ નગરપાલિકાના ચીફ ઓફીસર દ્વારા ઉપપ્રમુખનું પદ ખાલી થયાની લેખીતમાં જિલ્લા કલેકટરને કરી જાણ કેશોદ શહેરમાં ભરબજારે પૈસાની લેતી દેતી બાબતે જૂના ભાગીદારો વચ્ચે લોહીયાળ જંગ…