Browsing: Guajarat news | rajkot

શ્રી જાગનાથ શ્ર્વેતાંબર મૂર્તિ પૂજન જૈનસંઘ રાજકોટમાં બીરાજમાન પરમ પૂ. આચાર્ય ભગવંત શ્રી યશોવિજય સુરિશ્વરજી મહારાજ સાહેબનું રવિવારે સવારે ૯ થી ૧૦.૩૦ કલાકે જાહેર વ્યાખ્યાન રાખવામાં…

૫ ડીસેમ્બર હાડકાનો ધનતા (બીએમડી) માપવા માટેનો ફ્રી કેમ્પનું આયોજન કરેલ છે. જેમાં ડો.નિલેશ થાનકી એમ.એસ. ઓર્થો. ૧૫ વર્ષના અનુભવી સાંધાના વા ના નિષ્ણાંત ડોકટર સેવા…

જીવ દયા ઘર દ્વારા આયોજન  દુષ્કાળમાં હજારો પશુઓને બચાવવા વર્ધમાન પરિવારે દાતાઓની મદદથી કચ્છ ખાતે અનેક ઢોરવાડાઓ શરૂ કર્યા છે: સમારોહમાં આચાર્ય ભગવંત યશોવિજયસુરીશ્વરજી મ.સા. આર્શીવચન…

સેમિનારમાં દેશના નિષ્ણાંત ન્યુરોસર્જનોએ ઉપસ્થિત રહીને વિવિધ રોગો પર માર્ગદર્શન આપ્યું ઈન્ડીયન મેડિકલ એસોસીએશન દ્વારા રાજ સુપરસ્પેશ્યાલીટી હોસ્પિટલના સહયોગથી ગઈકાલે ન્યુરોલોજી અને ન્યુરોસર્જરી વિશે તબીબો માટેના…

સમર્પણ ધ્યાન યોગ શિબિરમાં ઉચ્ચ અધિકારીઓ સહિત ૬૦૦૦થી વધુ રક્ષકો રહ્યા હાજર અમદાવાદના પોલીસ પરેડ મેદાન ખાતે સમર્પણ ધ્યાન  યોગ દ્વારા ગુજરાત રાજયના તમામ પોલીસ અધિકારીઓ,…

ધાર્મિક તેમજ સામાજીક સંગઠનોની વૈશ્વીક સમસ્યાઓના સમાધાનમાં મહત્વપૂર્ણ ભૂમિકા: આચાર્ય લોકેશ નેપાળના કાઠમંડુમાં યુનિવર્સલ પીસ ફેડરેશન (યુપીએફ) દ્વારા એશિયા પેસિફીક સંમેલન ૨૦૧૮ના ઉદધાટન સમારંભને નેપાળના પ્રધાનમંત્રી…

દીક્ષાર્થી બહેનોએ અષ્ટ પ્રવચન માતા સમક્ષ શપથગ્રહણ કર્યા: કાલે સંયમ અનુમોદના શોભાયાત્રા, ‘હું હતો, હું હોઈશ’ અને સંયમ સાંજી કાર્યક્રમ રાજકોટના આંગણે ઉજવાઈ રહેલાં મુમુક્ષુ ઉપાસનાબેન…

ઓનલાઈન મંજૂર થયેલ બિનખેતીનો ઓર્ડર જિલ્લા કલેકટરે અરજદારને ‚બ‚ બોલાવીને પોતાના હાથે સોંપ્યો હતો. રાજકોટ જિલ્લા કલેકટર કચેરીમાં બિનખેતીની સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી છે. તાજેતરમાં…

62309389

નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલની આજે ગોઠણની સર્જરી રવિવારે ડિસ્ચાર્જ કરાશે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલને મુંબઇની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ગોઠણની સર્જરી માટે દાખલ કરવામાં આવ્યા છે.…

555

છેલ્લા ૯ માસથી પડતર પ્રશ્નોનું નિરાકરણ નહિ આવતા હડતાલને બુલંદ બનાવવા કાલે સાંજે યુનિયનોની મીટીંગ: સોમવારે તમામ હોદેદારો જયુબીલીબાગ એકસચેંજ ખાતે એકત્રિત થઈ દેખાવો, સુત્રોચ્ચાર કરશે…