Browsing: god

મહાશિવરાત્રીનો પવિત્ર તહેવાર ભગવાન શિવને સમર્પિત છે. આ દિવસે ભક્તો પૂર્ણ ભક્તિ સાથે ભગવાન શિવની પૂજા કરે છે અને શિવલિંગનો અભિષેક કરે છે. મહાશિવરાત્રિ પર રૂદ્રાભિષેક…

યશોદા જયંતી પર મહિલાઓ પોતાના બાળકોના લાંબા આયુષ્ય, તેમની રક્ષા અને તેમના ભવિષ્ય માટે વ્રત રાખે છે. યશોદાનું સાચું નામ પાટલા ધાર્મિક ન્યૂઝ : ફાગણ મહિનાના…

તુલસીના છોડનું વિશેષ ધાર્મિક મહત્વ તુલસીના છોડનું વિશેષ ધાર્મિક મહત્વ છે. ખાસ કરીને તુલસીની પૂજાનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે. એવું માનવામાં આવે છે કે તુલસી…

શારદાપીઠ ખાતે ભગવતપાદ આદિ શંકરાચાર્યજીની પાદુકાની પૂજા કરી દ્વારકા ન્યુઝ :  ભારતના વડાપ્રધાન  નરેન્દ્ર મોદી ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા દ્વારકા આવ્યા હતા અને શંકરાચાર્ય મઠ શારદાપીઠ…

શ્રેષ્ઠ સારવાર અને સચોટ નિદાન થકી ‘એઈમ્સ’ દર્દી નારાયણોને કરાવશે ભગવાનનો સાક્ષાત્કાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રવિવારે સૌરાષ્ટ્રવાસીઓને અપાશે ‘એઈમ્સ’ની આરોગ્યલક્ષી ભેટ Rajkot News સૌરાષ્ટ્રનાં પાટનગર…

પંચાંગ અનુસાર દર વર્ષે માઘ શુક્લ પક્ષની એકાદશી તિથિએ જયા એકાદશીનું વ્રત કરવામાં આવે છે. આ વર્ષે આ વ્રત 20 ફેબ્રુઆરીએ મનાવવામાં આવી રહ્યું છે. તમામ…

હિન્દુ ધર્મમાં ગુરુવારે ભગવાન બૃહસ્પતિની પૂજા કરવાની પરંપરા છે. કારણ કે ભગવાન બૃહસ્પતિને દેવતાઓના ગુરુ માનવામાં આવે છે. તેથી, તેમની પૂજા કરવાથી બુદ્ધિ અને સમજદારી આવે…

આજે મૌની અમાસ એટલે કે 9 ફેબ્રુઆરી છે. હિંદુ કેલેન્ડર મુજબ, મૌની અમાસ માઘ મહિનાના કૃષ્ણ પક્ષની અમાસ તિથિએ ઉજવવામાં આવે છે. મૌની અમાસને માઘી અમાવસ્યા…

શ્રીમદ્દ ભાગવદ ગીતાનો વાર્તા અને પઠન પાઠન વગેરે સ્વરૂપે કરાવાશે: વિધાનસભામાં ઠરાવ સર્વાનુમતે પસાર રાજ્યની શાળાઓમાં ધોરણ 6 થી 12માં આગામી સત્રથી ભગવદગીતાના મૂલ્યોનો અભ્યાસક્રમમાં સમાવિષ્ટ…

હાઇલાઇટ્સ * ષટતિલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની કાળા તલથી કેવી રીતે પૂજા કરવી. * જાણો કાળા તલના ઉપયોગનું મહત્વ. * ષટતિલા એકાદશી પર કાળા તલનો ઉપયોગ…