Browsing: GIR SOMNATH

પુલવામા આંતકવાદી હુમલાના વિરોધમાં પાકિસ્તાનના પૂતળા અને ઝંડા દહનનો કાર્યક્રમ તેમજ આવતી કાલે કેન્ડલ માર્ચ નો કાર્યક્રમ ગીર સોમનાથ જીલ્લા હિન્દુ યુવા સંગઠન દ્રારા યોજાશે… હિન્દુ…

ગીર સોમનાથ જીલ્લા 6 તાલુકાના આરોગ્ય વિભાગની ટીમ ના ધરણા… પડતર 15 પ્રશ્નો નો નિકાલ નહી આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન ની ચીમકી…. ગીર સોમનાથ…

ગીર-સોમનાથ જિલ્લામાં સરકારી કચેરીઓ સામે સંસ્થાઓ લોકો તેમની માંગણીઓ કારણો દર્શાવી ઉપવાસ, ધરણા, દેખાવો, સુત્રોચાર કરે છે અને સરકારી કચેરીના પરિસર તેમજ તેની આસપાસ બેસી જવાથી…

ઉનાના વાલ્મિકી સમાજના  ત્રણ યુવાનો  દીવફરવા ગયેલા ત્યારે અચાનક  રવિ બાર પાસે પાસે જીતુ  રાઠોડ નામના વ્યક્તિ દ્વારા તેઓને જાતિ પ્રત્યે અપમાનિત કરી ઢીકાપાટુનો માર મારી…

૧૭મીથી ૨૧ રાજયનાં ૩૩ જીલ્લાઓમાં ૧૨ જયોતિર્લિંગના દર્શન કરાવતો ૨થ ફરીને શ્રધ્ધાળુઓમાં ધાર્મિક જાગૃતિ ફેલાવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ અને રાજયના મુખ્યમંત્રી…

ઉનાના નવાબંદર ગામ તેમજ ઉના શહેરમાં ગુજરાત ખારવા સમાજના નેજા હેઠળ વિઘાર્થીઓનો સરસ્વતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે અતિથિ વિશેષ ડો. જુંગી સાહેબ, ભીમજીબાપા, વિજયભાઇ,…

ઉના તાલુકા મા  ભારત ના જુદા જુદા રાજય મા રહેતા મારૂ રાજપુત સમાજના  આગેવાનો આજે ભાવનગર રોડ ઉપર આવેલા  કોટેચા પાર્ટી પ્લોટ મા પંજાબ, ઉતરપ્રદેશ,મધ્યપ્રદેશ,રાજસ્થાન,તથા મહારાષ્ટ્ર,અને…

ગીર સોમનાથ જિલ્લાના પંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર માં શ્રેષ્ઠ ગ્રાહક ભંડાર તરીકે દેલવાડા ગામના પ્રતિષ્ઠિત વેપારી અને ગ્રાહક ભંડાર સંચાલક નરેન્દ્રભાઈ રેવાચંદ કોટક ને પુરવઠા વિભાગ…

રથયાત્રા દરમિયાન ૫૦૦ જેટલા બાઈક જુનાગઢના રાજમાર્ગ પર ફરશે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથથી દ્વાદશ જયોતિર્લિંગ રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે અને આ અંગે આજરોજ જુનાગઢ…

આયુર્વેદિક મહત્વ ધરાવતા ખાખરાના વૃક્ષ ફુલ ઔષધિ સમાન છે હાલમાં ખાખરાના વૃક્ષોમાં મનમોહક નજારો અનેક જગ્યાએ જોવા મળી રહ્યો છે. કેશોદ તાલુકાના અનેક વિસ્તારોમાં કેસુડાના ફુલ…