Browsing: gandhinagar

રૂપાણી સરકારનો આર્થિક ક્ષેત્રે મહત્વપૂર્ણ નિર્ણય નિકાસનાં ઓર્ડર હોય તેવા ઉધોગોએ જિલ્લા કલેકટર પાસેથી ઉધોગ શરૂ કરવાની મંજુરી મેળવવાની રહેશે કોરોનાનાં પગલે જયારથી લોકડાઉનની સ્થિતિ સર્જાય…

સંવેદનશીલ મુખ્યમંત્રીનું વધુ એક સંવેદનશીલ કફર્યુ: આરોગ્ય સ્ટાફ સાથે વીસી દ્વારા સંવાદ કરીને જેમને પડતી મુશ્કેલી અંગેની જાત માહીતી મેળવી વિશ્ર્વભરમાં હાહાકાર મચાવનારો કોરોના વાયરસ હવે…

૬૫ થી ૭૦ ટકા ધંધો ઘટી ગયો કેટલાક તબીબી સંકુલો હંગામી બંધ કરવા વિચારણા કોરોના મહામારીના પગલે દેશ પર આવી પડેલા ૪૦ દિવસના લોક ડાઉનથી તમામ…

કેન્દ્ર સરકારમાં પસંદગી પામેલા છ માંથી પાંચ આઈએએસ અધિકારીઓ હાલ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર ફરજ બજાવી રહ્યા છે ગુજરાત કેડરનાં છ આઈએએસ અધિકારીઓને કેન્દ્ર સરકારની સચિવ પદ…

કાલે શિક્ષકોને મુલ્યાંકન સેન્ટર પરથી પાસ મળી જશે કોરોના કહેરની મહામારી વચ્ચે ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા અનેક નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં તેમણે જાહેર કર્યું…

કેન્દ્ર સરકાર નિર્ણયના પગલે રાજય સરકારે દરખાસ્ત કરી આઝાદીના ઈતિહાસમાં કદાચ સૌ પ્રથમવાર લોક સેવકોના પગારમાં ચાલતી દલાતરવાડીની વાડી જેવી સ્થિતિમાં પહેલીવાર બ્રેક લાગી હોયતેમ કેન્દ્ર…

લોકડાઉન દરમિયાન કામદારોને કોઈ પણ પ્રકારનો અન્યાય કરનારાઓ સામે આકરા પગલા લેવા રાજયના શ્રમ વિભાગનો નિર્ણય કોરોના વાયરસની ભૂતાવળથી દેશની ૧૩૦ કરોડ અને ગુજરાતની સાડા છ…

વીકલી લર્નિંગ મટીરીયલના પ્રયોગ દ્વારા વિદ્યાર્થીઓને ઘરે બેઠા જ  અભ્યાસની તક  મળી રહેશે કોરોના વાયરસના કારણે સમગ્ર રાજયમાં શાળાઓ બંધ છે ત્યારે વિદ્યાર્થીઓને ઘરે બેઠા ઙ્ગઅભ્યાસની…

રાજકોટમાં નોંધાયેલા કોરોનાના ચાર શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા, આઇસોલેશનમાં રહેલા એકમાત્ર જંગલેશ્વરના કોરોનાગ્રસ્ત યુવાનની તબિયત પણ સુધારા ઉપર ગુજરાતીમાં કહેવત છે કે ચેતતો નર સદા…

ભાવનગર ખાતે દેશનું પ્રથમ સીએનજી ટર્મિનલ ઉભું કરાશે:૫૦ ઔદ્યોગિક એકમોનાં જુથથી જીઆઈડીસી બનાવી શકાશે સમગ્ર વિશ્ર્વમાં અને દેશભરમાં ગુજરાત રાજય પોતાનું એક આગવું સ્થાન ધરાવી રહ્યું…