Browsing: flag

ડીએમકે ભારતની પ્રગતિ જોઈ શકતું નથી : વડાપ્રધાન તમિલનાડુની દ્રવિડ મુનેત્ર કઝગમ સરકારની જાહેરાતમાં ચીનના ધ્વજના ઉપયોગને લઈને રાજકારણ ગરમાયું છે.  વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના…

ધ્વજાનું આધ્યાત્મિક મહત્વ  અનેરૂ છે, તે મંદિરના શિખર પર એક દંડમાં સતત ફરકતી રહે છે: જુદા-જુદા મંદિરોમા  વિવિધ રંગોની ધ્વજાના દર્શન થાય છે: હિન્દુ ધર્મમાં ધ્વજા…

અમરેલી તાલુકાના ફતેપુર ગામે આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું જેમાં તાલુકા પંચાયત પ્રમુખ, અમરેલી ટીડીઓ સહિત ગામના અગ્રણીઓ ઊપસ્થિત હતા, પોતાના સ્વાગત માટે…

ઓફબીટ ન્યુઝ આજનો દિવસ ISRO અને સમગ્ર ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સોલાર મિશન હેઠળ ISRO દ્વારા મોકલવામાં આવેલ આદિત્ય-L1 આજે એટલે કે શનિવારે સાંજે…

પાલખી યાત્રામાં પણ હજારો શિવભકતો હોંશભેર જોડાયા દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે ભક્તોનો મહાસાગર ઉમટયો હતો. વેહલી સવારથી જ ભાવિકોનો પ્રવાહ અવિરત પણે…

“મેરા તિરંગા, મેરા સ્વાભિમાન” સૂત્રાપાળામાં  “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત પૂર્વ કેબિનેટ મંત્રી  જશાભાઈ બારડના કાર્યાલય ખાતે  તિરંગો લહેરાવ્યો . દેશના યશસ્વી પ્રધાનમંત્રીના  નેતૃત્વમાં ભારત આઝાદી…

રાજ્ય સરકાર દ્વારા મારી માટી, મારો દેશના નામના અનેક કાર્યક્રમો આયોજીત કરવામાં આવી રહ્યા છે. જામનગરમાં આવો જ એક કાર્યક્રમ યોજાયો જેમાં રતનબાઈ મસ્જિદ નો તિરાંગ…

વૃક્ષારોપણ અભિયાન અને યુથ પાર્લામેન્ટ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે: ડો. પ્રશાંત કોરાટ સ્વાતંત્ર્ય પર્વ નિમિતે રાજયભરમાં ફરી દેશભકિતનો માહોલ ઉભો કરવા માટે યુવા ભાજપ દ્વારા 11…

છઠ્ઠી ઘ્વાજાજી માટે નીતિ નિયમો અને સમય હવે જાહેર કરશે વિશ્ર્વ વિખ્યાત પવિત્ર તિર્થધામ દ્વારકાના જગત મંદિર ખાતે પાંચના બદલે દૈનિક છ ઘ્વજા ચડાવવાના નિર્ણયને જિલ્લા…

દેવસ્થાન સમિતિ અધ્યક્ષ જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ખંભાળીયામાં બેઠકનું આયોજન દેશ – વિદેશના હિન્દુ ભક્તોના કણકણમાં ભગવાન શ્રી દ્વારકાીશજી મંદિરના શિખર ઉપર ચઢાવવામાં આવતી ધ્વજાજીનું મહાત્મ્ય…