- વિદેશ મંત્રી એસ. જયશંકર પ્રબુધ્ધ નાગરિક સાથે કરશે સંવાદ
- સોનામાં તેજી હી તેજી : ભાવ 70 હજારને પાર
- નેટ કનેક્શનના નામે ત્રણ લોકો સાથે ભેજાબાજ શખ્સે હજારોની આર્થિક છેતરપિંડી આચરી
- BSNL, રેલવે, આરોગ્ય અને મીડિયા સહિત વિવિધ 12 જેટલી સેવાનો પોસ્ટલ બેલેટમાં સમાવેશ
- પરષોતમ રૂપાલાની સુરક્ષામાં વધારો: ગનમેન સહીત 5 જવાનો તહેનાત
- રાજકોટના ડો.મલય પારેખે સ્કોટલેન્ડ ખાતે ESDમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું
- એક ઉમેદવારનું બે બેઠક ઉપર લડવાનું વલણ મતદારો સાથે અન્યાય… !!
- બ્રહ્મરત્ન અભયભાઈ ભારદ્વાજના જન્મદિવસે યોજાશે ‘પરશુરામ એવોર્ડ સમારોહ’
Browsing: EDUCATION
યુજીસી દ્વારા બે વર્ષથી જુદા જુદા રાજ્યોની સરકારી, ખાનગી યુનિવર્સિટીઓ અને કોલેજોમાં પ્રવેશ માટે કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવી રહી છે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા…
RTE અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા માટે 30 માર્ચ સુધી સમય લંબાવાયો છે. 30 માર્ચ બપોરે 12 વાગ્યા સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે એજ્યુકેશન ન્યૂઝ : રાઈટ ટુ…
નવી શિક્ષણનીતિ અંતર્ગત પુસ્તકમાં થઈ રહેલા બદલાવને લઈને શિક્ષકો અને આચાર્યોને પણ તાલીમ આપવાનું આયોજન કરાયું સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન સંલગ્ન સ્કૂલોમાં નવા શૈક્ષણિક સત્રથી…
અબતક, જામનગર ન્યૂઝ : રાજ્યની આયુર્વેદ કોલેજોમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીએ કડક પગલાં ભરવાની શરૂઆત કરી છે, જેના ભાગરૂપે આ વર્ષે અમદાવાદ, ગાંધીનગર,…
ધોરણ-12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની 26 માર્ચના રોજ છેલ્લી પરીક્ષા લેવાશે: હવે મૂલ્યાંકનની કામગીરી ઝડપી બનાવવામાં આવશે અબતક, રાજકોટ ન્યૂઝ : ધોરણ-10 અને 12 સાયન્સમાં શુક્રવારના રોજ…
31મીએ સમગ્ર રાજ્યના 137700 વિદ્યાર્થીઓ રાજ્યના 34 કેન્દ્રો પરથી સવારે 10 વાગ્યાથી 4 વાગ્યા દરમિયાન ગુજકેટની પરીક્ષા આપશે અબતક, રાજકોટ ન્યૂઝ : શિક્ષણ બોર્ડ઼ દ્વારા ઈજનેરી-…
ભક્તિનગર પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો : લંપટ આચાર્યની ધરપકડ અબતક, રાજકોટ ન્યૂઝ : રાજકોટનું શિક્ષણ જગત શર્મશાર થયું છે. એક ખાનગી શાળાના આચાર્યએ ચાર જેટલી છાત્રાઓની…
લોકસભા ચૂંટણીનું શેડ્યૂલ જાહેર થયા પછી, કમિશન (UPSC) એ તેની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર નોટિસ જારી કરી છે અને તેની માહિતી આપી છે. સ્થગિત પરીક્ષાઓ 26…
આ કેસમાં ઈકોનોમિક ઓફેન્સ યુનિટની ટીમે અત્યાર સુધીમાં 150 ખાતાઓની કરી છે તપાસ બિહારમાં પબ્લિક સર્વિસ કમિશન દ્વારા આયોજિત શિક્ષક ભરતી પરીક્ષા પેપર લીક કૌભાંડમાં ઇકોનોમિક…
રાજ્યના 452 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પર ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી માટે 67 હજાર કરતા વધુ શિક્ષકોને ઓર્ડર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષામાં હવે ઉત્તરવહી…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.