- વિદ્યાર્થીઓને ચુકવાયેલા સ્ટાઈપેન્ડની વિગતો રજુ કરવા મેડિકલ કોલેજોને ‘NMC’નો આદેશ
- કચ્છના પાણોધ્રામાંથી આશરે પાંચ કરોડ વર્ષ જૂના 50 ફુટ લાંબા “વાસુકી” જાતના નાગના અસ્મિ મળ્યા
- બૂથ કાર્યકરથી લઈને ગૃહમંત્રી સુધીની સફરને યાદ કરતાં અમિત શાહ
- અમિતાભ: કાલે, આજે અને આવતીકાલે પણ ‘શહેનશાહ’
- ઇઝરાયેલનો ઈરાન ઉપર મિસાઈલ દ્વારા વળતો હુમલો, યુદ્ધ નોતરશે?
- શું જમીનને ડિમેટના ફોર્મેટમાં લઈ જવાશે?
- વાહ રે ચૂંટણી: ભોજાઈ સામે લડતી નણંદનું 35 લાખનું કરજ ચૂકવવાનું બાકી
- નિર્ભય ક્રુઝ મિસાઈલનું સફળ પરીક્ષણ: 1000 કિલોમીટર દૂર દુશ્મનોને કરશે ધ્વસ્ત
Browsing: Corona Update
ગુજરાતમાં કોરોનાનો ઉથલો, એક જ દિ’માં ૧૨૮૧ નવા કેસ: ૮ રામશરણ ચીનના વુહાનમાંથી શરૂ થયેલી કોરોનાના ભુતાવળ માનવ સમાજનો ટૂંકમાં પીછો છોડે તેમ નથી લાગતું. હજુ…
બપોર સુધીમાં ૩૩ પોઝિટિવ કેસો નોંધાયા: સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલમાં ૧૪૮૨ બેડ ખાલી: ૭૦ વિસ્તારોમાં માઈક્રો કનટેઈનમેન્ટ ઝોન રાજ્યમાં કોરોનાનો પ્રથમ કેસ રાજકોટમાં નોંધાયા બાદ…
૬ કેદીઓ સહિત સ્ટાફના ૨ સભ્યો પોઝીટીવ: હવે તમામ ૨૮૯ કેદીઓનાં કરાશે રેપીડ ટેસ્ટ ગાંધીધામ કચ્છમાં કોરોનાનો પગપેસારો ધીરે ધીરે વધારે જ વ્યાપક બન્યો છે અને…
સમગ્ર વિશ્વને હચમચાવનાર COVID-૧૯ મહામારી સામે સર્વ મોરચે યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે મહામારી ઉપદ્રવ કાબુમાં આવ્યો હોવાના સંકેતો. પણ હજુ વધુ સાવચેતીની આવશ્યકતા ચીનના વું આનમાંથી…
કોરોનાના વળતા પાણી શરૂ ૧૫ દિવસ પૂર્વે ૫૩ ટકાએ રહેલો રિકવરી રેટ હાલ ૭૬ ટકાએ પહોંચ્યો: ૧૦૪ નંબર ઉપર મળતી ફરિયાદોમાં પણ ૫૦ ટકા ઘટાડો: ડેથની…
રાજ્યમંત્રી હકુભા જાડેજાએ પત્રકાર પરિષદ સંબોધી કોરોના અંગેની વિસ્તૃત વિગતો આપી જામનગરમાં કોરોનાની સ્થિતિ અંગે મુખ્યમંત્રી ચિંતિત છે અને કોરોનાની સારવાર માટે અમદાવાદથી ચાર તબીબો ઉપરાંત…
ચાર એસપી હોમ આઇસોલેટ થયા : સંપર્કમાં આવેલા અધિકારીઓ, કર્મચારીઓ ક્વોરન્ટાઇન થયા કોરોના સામેની જંગમાં આરોગ્ય તંત્ર તેમજ પોલીસ તંત્ર જ ખરા અર્થમાં વોરિયર્સની ભૂમિકા ભજવી…
જામનગર જિલ્લામાં ખતરનાક વાઈરસ કોરોનાનો કાળો કેર યથાવત્ જણાવાઈ રહ્યો છે અને દરરોજ અસંખ્ય લોકો તેની ઝપેટમાં સરી રહ્યા છે. છેલ્લા ર૪ કલાકમાં આઠ દર્દીઓના મૃત્યુ…
ચીનના વુહાનમાંથી શરૂ થયેલી કોવિડ-૧૯ની ભુતાવળ સમગ્ર વિશ્ર્વમાં ધુણી રહી છે ત્યારે ભારતમાં પ્રતિકારાત્મક વ્યવસ્થા છતાં સ્થિતિ બેકાબુ: ક્યાંકને ક્યાંક આ મહામારીને રોકવાની વ્યવસ્થામાં ખવાય છે…
સિવિલમાં છેલ્લા ૪૫ દિવસમાં ૨૮૬ દર્દીના મોત જૂનાગઢમાં કોરોના ના મોતનો આંકડો છુપાવવામાં આવતાં હોવાનો પર્દાફાશ થવા પામ્યો છે, અને જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ૪૫ દિવસમાં…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.