Browsing: Cm Vijay Rupani

કોરોના સંક્રમણના કારણે ધાર્મિક સ્થળો ભક્તજનો માટે બંધ કરવામાં આવ્યા હતા. હાલ સંક્રમણ ઓછું તથા મોટા ભાગના ધાર્મિક સ્થળો ખુલ્લા મુકવામાં આવ્યા છે. જયારે ભગવાન જગન્નાથજીની…

ટોક્યો પેરા-ઓલિમ્પિક 2021માં ગુજરાત ગૌરવ લઈ શકે તેવા સમાચાર આવ્યા છે. ગુજરાતની ભાવિના પટેલ અને સોનલ પટેલ પેરા-ઓલિમ્પિક 2021માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. દેશમાંથી ટોક્યો પેરા-ઓલિમ્પિક માટે…

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ યોજી વર્ષ 2021-22ના જિલ્લા સ્તરીય આંગણવાડીના 3થી 6 વર્ષના બાળકોના ગણવેશ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રીએ અનેક મહત્વની…

મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલ શનિવારે 26 જૂનના રોજ ગીર સોમનાથની મુલાકાતે જશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી ગીર સોમનાથના પ્રવાસે વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમૂર્હુત કરશે. જેમાં…

કોરોનાને કારણે ફેલાયેલી વૈશ્વિક મહામારીમાંથી ઉગરવા તમામ દેશોની સરકાર, વૈજ્ઞાનિકો અને આંતરરાષ્ટ્રીય સંગઠનો પ્રયાસમાં જુટાયા છે. જેના ભાગરૂપે ભારત સહિત વિશ્વના મોટા ભાગના તમામ દેશોમાં રસીકરણ…

મંગળવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ બોલાવી મહત્વની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે ઇંધણના ભાવ ઘટાડા અને પર્યાવરણને નુકશાન ન થાય એ માટે…

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. આ વાયરસથી બચવા માટે રસીકરણ અભિયાનને ખુબ વેગ આપવામાં આવ્યો છે. ફક્ત રસી લેવાથી કોરોનાનો વિનાશ નહીં થાય. તેના…

હજુ તો ગુજરાતમાં ધર્મ સ્વતંત્રતા સુધારા અધિનિયમ એટલે કે લવ જેહાદના કાયદાને ત્રણ દિવસ થયા છે ત્યાં રાજ્યનો પ્રથમ કેસ વડોદરામાં નોંધાયો છે. અહીં ગોત્રી પોલીસ…

રાજ્યમાં કાર્ગો પરિવહનના મહત્વપૂર્ણ બંદર એવા નવલખી બંદર ખાતે 485 મીટરની લંબાઈની નવી જેટી 192 કરોડના અંદાજિત ખર્ચે નિર્માણ પામશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત મેરિટાઇમ બોર્ડ…

બગોદરા-તારાપુર હાઇવે પર ઇન્દ્રણજ ગામ નજીક વહેલી સવારે ટ્રક અને ઇક્કો સામસામે ધડાકાભેર અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં અજમેરી પરિવારની બાળકી સહિત દસના ઘટના સ્થળે જ કમકમાટી…