Browsing: chaitra navratri

આજે ચૈત્ર નવરાત્રીનો આઠમો દિવસ છે. આ દિવસે માતા મહાગૌરીની પૂજા કરવાની પરંપરા છે. ભગવાન શિવને પામવા માટે તેમણે કઠોર પૂજા કરી હતી જેના કારણે તેમનું…

નવરાત્રિના આ 9 દિવસો દરમિયાન, જે વ્યક્તિ માતાના નવ સ્વરૂપોની સંપૂર્ણ ભક્તિ સાથે પૂજા કરે છે, તે ચારેય પુરુષાર્થ (ધર્મ, અર્થ, કામ અને મોક્ષ)ને પ્રાપ્ત કરે…

આ વર્ષે સેંકડો વર્ષો બાદ શ્રી રામજન્મભૂમિ ખાતે રામલલાની જન્મજયંતિની ઉજવણી માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ચૈત્ર નવરાત્રી નિમિત્તે રામ મંદિરના ગર્ભગૃહમાં ચાંદીનો કલશ…

નવરાત્રીનો તહેવાર માતા દુર્ગાને સમર્પિત છે. આખા વર્ષમાં કુલ 4 નવરાત્રિ હોય છે જેમાં બે ગુપ્ત અને એક શારદીય નવરાત્રિ અને એક ચૈત્ર નવરાત્રિ હોય છે.…

હિંદુ ધર્મમાં નવરાત્રીને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે, જે નવ દુર્ગાની ઉપાસનાનો મહાન તહેવાર છે. આ દરમિયાન ભક્તો નવ દિવસ સુધી દેવી દુર્ગાના નવ અલગ-અલગ…

આજ રોજ ચોથું નોરતું છે અને ચોથા નોરતે વિશ્વ નિર્માણના રહસ્યો સમજાવતી શક્તિ માં કુષ્માન્ડાની આરાધના થાય છે. તેમને આઠ ભુજાઓ છે જેમાં તેમણે કમંડળ, ધનુષ-બાણ,…

હિન્દુ ધર્મમાં ચૈત્ર મહિનાનું વિશેષ મહત્વ છે. ભગવાન શ્રીરામ, જૈનોના 24 મા તીર્થંકર ભગવાન શ્રી મહાવીર સ્વામી અને કલિયુગના દેવતા શ્રી હનુમાનજી ભગવાન ની જન્મ જયંતી…

હ્રીમ ગુરુજી હિંદુ ધર્મશાસ્ત્રોમાં આસો, મહા, ચૈત્ર, અષાઢ એમ ચાર નવરાત્રીનો મહિમા ગાવામાં આવ્યો છે. જેમાં શક્તિ ઉપાસના માટે શરદ ઋતુ, વસંત ઋતુના અનુક્રમે આસો, ચૈત્રની…

હ્રીમ ગુરુજી હિંદુ ધર્મશાસ્ત્રોમાં આસો, મહા, ચૈત્ર, અષાઢ એમ ચાર નવરાત્રીનો મહિમા ગાવામાં આવ્યો છે. જેમાં શક્તિ ઉપાસના માટે શરદ ઋતુ, વસંત ઋતુના અનુક્રમે આસો, ચૈત્રની…

ચૈત્રી નવરાત્રી વિક્રમ સંવત 2078ના ચૈત્રી નવરાત્રી મહોત્સવનો ગઈકાલે જ ભાવભેર પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે જમ્મુ-કાશ્મીરના કટરામાં આવેલ માતા વૈષ્ણોદેવી મંદિર ભાવિકોના સ્વાગત માટે સોળે…