Browsing: Bird Flu

ગુજરાતને લાલબત્તી ? મહારાષ્ટ્રમાં મરઘાઓના નાશથી શું? અબતક, મહારાષ્ટ્ર ભારતમાં પહેલા બર્ડ ફલૂના ખતરાથી ઘણાં નાગરીકો તથા સમાજને નુકશાન થયું હતું અને ત્યારબાદ આજે આ…

હાલમાં ઘૂડખર અભયારણ્ય બર્ડ ફ્લુના પગલે પ્રવાસીઓ માટે અનિશ્ચિત મુદત માટે બંધ છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી તાલુકાના ગોરીયાવાડ ગામે બર્ડ ફ્લુની દહેશત વચ્ચે ૬૦થી વધુ…

સંક્રમણગ્રસ્ત વિસ્તારોના મરઘા ઉછેર કેન્દ્રમાં ૧.૧૦ લાખ જેટલા મરઘાં, ૪૪,૬૮૬ ઈંડાનો નાશ કરાયો મહામારી બાદ બર્ડ ફ્લુના સંક્રમણના વધતા કેસ સરકાર માટે ચિંતાનો વિષય બની ગયા…

૧ કિ.મી. ત્રિજયામાં વાડી વિસ્તાર માટે પ્રતિબંધાત્મક આદેશો જારી કરાયા ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ડોળાસા ગામે વાડી વિસ્તારમાં મરઘા ફાર્મમાં મરધાના મૂત્યું થતા તેનો રિપોર્ટ…

રાજ્યમાં બર્ડફલુની દહેશત વચ્ચે છ મોર, બાર ટીટોડી સહિતના ૨૬ પક્ષીઓના મોત ટીટોડી સહિતના નમુના લઈ ભોપાલ મોકલાયા: રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રને રાહત જામનગરના ખોજા બેરાજા…

બર્ડ ફલૂની આશંકાએ નાના એવા ગામમાં ફફડાટ કોરોના મહામારી વચ્ચે બર્ડ ફલૂએ પગપેશારો કર્યો છે. બર્ડફલૂથી રાજયભરમાં ફફડાટ મચ્યો છે. ત્યારે હળવદના દેવડીયા ગામે ગામે ૨૦…

સમગ્ર રાજ્યના અમુક જીલ્લાઓમાં હાલ બર્ડફલુએ પગપેસારો કર્યો છે ત્યારે બાવળા વિસ્તારમાંથી એક સાથે ૩ પક્ષીઓ મૃત હાલતમાં મળી આવતાં લોકોમાં અનેક ચર્ચાઓ વહેતી થવાં લાગી…

‘કોરોના સાથે બર્ડ ફ્લુનો સતત વધતો ખતરો’ સુરતના બારડોલી તેમજ વડોદરાના સાવલી તાલુકામાં પક્ષીઓના મોટ બાદ ભોપાલની લેબોરેટરીમાં મોકલાયેલા સેમ્પલ પોઝીટીવ આવતા ચિંતાના વાદળો કોરોના મહામારી…

પરદેશીઓ સે ના અખિયાં મિલાના, પરદેશીઓ તો એક દિન હૈ જાના હિમાચલ પ્રદેશમાં ૪ હજારથી વધુ યાયાવર પક્ષીઓના મોત, ગુજરાતમાં પણ મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ આવતા…

પક્ષી અભયારણ્યો અને ઝૂમાં રખાયેલા પક્ષીના વિભાગો મુલાકાતીઓ માટે બંધ: માંગરોળમાં ૭૦ કાગડાઓનો મૃતદેહ મળી આવતા વન તંત્ર ધંધે લાગ્યું કોરોના મહામારીએ વિશ્વને અનેક નવા સબક…