Browsing: banaskatha

બનાસકાંઠા સમાચાર જગતજનની મા અંબામાં અતૂટ અડગ આસ્થા ધરાવતા માઇભક્ત ગ્રુપ જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા પૌરાણિક ધર્મગ્રંથોમાં વર્ણવેલ શક્તિબાણ – અજયબાણની પ્રતિકૃતિનું નિર્માણ કરવામાં આવ્યું…

ગુજરાત ભારતનું વિકાસ એન્જિન બની ગયું છે તેમ છતાં પણ હજુ ગુજરાતમાં શિક્ષિત અને અશિક્ષિત એટલે કે અભણ બંને વર્ગ છે જેઓ દવા અને દુઆ બંનેમાં…

42 એકર જમીનના વિવાદના કારણે પિયર પક્ષના ચાર સભ્ય સામે કીડનેપનો નોંધાતો ગુનો બનાસકાંઠા અને રાજકોટ પોલીસ દ્વારા સઘન તપાસ અબતક,રાજકોટ બનાસકાંઠાના કાંકરેજ નજીક આવેલ થરા…

ઓક્સિજન માટે બાહ્ય સ્ત્રોત પર ક્યાં સુધી રહેવું? અમારી ટીમ અને વેન્ડર્સની મદદથી 72 કલાકમાં પ્લાન્ટ તૈયાર કર્યો: શંકરભાઈ ચૌધરી, બનાસ ડેરી ચેરમેન હાલ કોવિડ-19 મહામારીની…

ચૂંદડીવાળા માતાજી 91 વર્ષની વયે દેવલોક પામ્યા ગુજરાતના સંત સીરોમણી અને પૂજ્ય એવા પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં છેલ્લા 86 વર્ષથી અન્નજળ વગર જીવતાં ચૂંદડીવાળા માતાજીએ દેહત્યાગ કર્યો…

દર્દીઓ હેરાન પરેશાન ઉચ્ચકક્ષાએ રજૂઆત છતા પરિણામ શૂન્ય: અધિકારીઓ બિન્દાસ વડિયા મા સિવિલ હોસ્પિટલે દરરોજ ની ૩૫૦ થી વધારે ઓપીડી નોંધાતા સાંધાના દુખાવા તેમજ તાવ,શરદી ,ઉધરસ…

વડિયા pgvclનીચે આવતા ચારણીયા ગામે સરપંચ ઉકાભાઈ દુદાભાઈ સાવલિયાના જણાવ્યા મુજબ અતિવૃષ્ટિ થયા બાદ આ ગામતળ માંથી ઇલેવન કેવી ની લાઈનો નીચે લબળતી કાઢવામાં આવી છે…

લોકોને પીવાના પાણીના ફાફા: ધારાસભ્ય ગૃહમાં મુદો ઉછાળે તેવી ગ્રામજનોની માંગ રાજ્યમાં ઉનાળાના આરંભે જ પાણીની સમસ્યા વિકટ બની છે. ત્યારે વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીના મતવિસ્તાર…

Banaskatha

મઘ્યાહન ભોજન કેન્દ્રો ભ્રષ્ટાચારના કેન્દ્રો બની રહ્યા છે એક તરફ ભારત સરકાર દેશ અને દેશવાસીઓનું ભવિષ્ય ઉજ્વળ બનાવવા માટે પ્રાથમિક શિક્ષણ અને મધ્યાહન ભોજન યોજના માટે…

Gujarat

પાટણ બનાસકાંઠા જિલ્લા માંથી પસાર થતી નર્મદા કેનાલ ઉપર છેલ્લા બે દિવસ થી ખેડૂતો દ્વારા લગાવવામાં આવેલ ગેરકાયદેસર કનેકશન કાપવામાં આવી રહા છે ત્યારે આજે બીજા…