Browsing: ahamdabaad

રાજકોટમાં નોંધાયેલા કોરોનાના ચાર શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા, આઇસોલેશનમાં રહેલા એકમાત્ર જંગલેશ્વરના કોરોનાગ્રસ્ત યુવાનની તબિયત પણ સુધારા ઉપર ગુજરાતીમાં કહેવત છે કે ચેતતો નર સદા…

ગાંધી આશ્રમની મુલાકાત લઇ ડાયરીમાં લખ્યું ટુ માય ગ્રેટ ફ્રેન્ડ પ્રાઇમ મિનિસ્ટર મોદી: ગુજરાતની મહેમાનતગતી માણી ટ્રમ્પ દંપતી ગદ્ગદીત: મોટેરા સ્ટેડિયમમાં હજારો લોકોની ઉપસ્થિતિમાં ભવ્ય અભિવાદન…

રાજકોટ ચેમ્બર મુખ્યમંત્રી વિજય રૂપાણીની રૂબરૂ મુલાકાતે રાજકોટ-સૌરાષ્ટ્રના વિવિધ પ્રશ્ર્નો અંગે રજૂઆત કરી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ વી. પી. વૈષ્ણવ, ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રા,…

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદમાં ૩૧મા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં રંગારંગ પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, આપણે ઉર્ધ્વગતિનો વિકાસ સાધીને આકાશને આંબી જાય એવા…

સરકારની વિવિધ ખેડુતલક્ષી યોજનાઓ વિશે લોકો તથા એકસ્પોમાં ભાગીદાર થયેલા વ્યાપારીઓને કરાયા જાગૃત: એકસ્પોને મળ્યો જબ્બર પ્રતિસાદ ખેતી સાથે સંકળાયેલી બેંકો પણ એકસ્પોમાં થઈ સહભાગી દેશના…

પોરબંદર કોંગ્રેસ કાર્યાલયે ધ્વજવંદન કિર્તી મંદિરમાં પ્રાર્થનાસભા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા પોરબંદરથી અમદાવાદ સાબરમતી સુધી અને દાંડીથી સાબરમતી સુધી…

અમદાવાદથી કાર્યક્રમની શરૂઆત; દેશના દરેક રાજયમા શરૂ કરાશે ‘મંદી કી બાત ’ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘મન કી બાત’ સામે કોંગ્રેસ ‘મંદી કી બાત’ની અમદાવાદથી શરૂઆત કરવાની…

પોંડીચેરી ૯૧.૩ ટકા, પંજાબ ૮૯.૧ ટકા, ગોવા ૮૮.૪ ટકાની નોંધાઈ છે રોગપ્રતિકારક શકિત જયારે ગુજરાતમાં ૫૦.૪ ટકાનો જ આંકડો આવ્યો સામે ગુજરાત મેડિકલ ક્ષેત્રે અનેકવિધ કાર્યો…

અમદાવાદમાં સાબરમતી આશ્રમે હાજરી આપ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ પધારશે, અહીં કબા ગાંધીનાં ડેલાની પણ મુલાકાત લેશે: સત્તાવાર કાર્યક્રમ જાહેર થવાની જોવાતી રાહ વડાપ્રધાન નરેન્દ્ર…

ગિરના એશિયાટીક નર સિંહો સજાતીય સંબંધો ધરાવતા હોવાનો અનેક પુરાવા સાથેની નોંધો થઈ હોવાનો ખુલાસો મનુષ્યોમાં એક લિંગના એટલે કે સ્ત્રી-સ્ત્રી વચ્ચે અને પુરૂષ-પુરૂષ વચ્ચે સજાતીય…