Browsing: Acharya Devvrat

સોમવારે યોજાનારા પદવીદાન સમારોહમાં ૬૭૦ જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે ગુજરાત સરકાર દ્વારા સંચાલિત કામધેનુ યુનીવર્સીટી-ગાંધીનગરનો નવમો પદવીદાન સમારોહ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને આગામી ૫…

વિદ્યાથીઓની હોસ્ટેલના રૂમો નિયમિત સાફ થાય, સંડાસ- બાથરૂમ સ્વચ્છ રહે તેવો સુચારુ વ્યવસ્થા કરવા અંગે તમામ સરકારી યુનિવર્સિટીઓને તાકિદે ગુજરાત વિદ્યાપીઠમાં છેલ્લા કેટલાંક દિવસથી કુલપતિ રાજયપાલ…

એમપીના માનસિંહ ગુર્જરે ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતજીની મૂલાકાત લીધી મધ્યપ્રદેશના હોશંગાબાદ જિલ્લાના બનખેડી તાલુકાના ગરધા ગામના રહીશ માનસિંહભાઇ ગુર્જરે તાજેતરમાં ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતની રાજભવન ખાતે…

કચ્છ યુનિવર્સિટીનો ૧૨મો પદવીદાન સમારોહ મુકતજીવન સ્વામીબાપા મહિલા કોલેજ, ભુજ ખાતે યોજાયો હતો . ગુજરાતના રાજયપાલ અને યુનિવર્સિટીના કુલપતિ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ૪૯૬૫ વિદ્યાર્થીઓને અનુસ્નાતક અને…

આજે સાંજે રાજયપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં એટહોમ અને સાંસ્કૃતિક કાર્યક્રમો: રાજય સરકારના મંત્રીઓ અલગ  અલગ જિલ્લાઓમાં ધ્વજ વંદન કરશે આવતીકાલે  દેશવાસીઓ  75…

જૂનાગઢ ખાતે ઐતિહાસિક ઉપરકોટમાં અડી કડી વાવ, નવઘણ કુવો, અનાજ ભંડાર, બૌદ્ધ ગુફાઓ નિહાળતા રાજ્યપાલ ઐતિહાસિક ધરોહર મહાનુભાવોનો ઇતિહાસ રાષ્ટ્રના વિકાસમાં કાયમ માટે માર્ગદર્શન આપે છે.…

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણ વર્મા, કચ્છ યુનિવર્સિટીના દસમા દીક્ષાંત સમારોહમાં પદવીધારક યુવાઓને હાંકલ કરી હતી. દેશ-સમાજ અને ભાવિ પેઢીના ઉત્કર્ષ માટે યુવાઓ હંમેશા…

ઉત્ખનનથી મળી આવેલી આ સાઇટ પર પૌરાણિક અવશેષો એ જમાનાની પાણી નિકાલ અને સંગ્રહ કરવાની  વિવિધ વ્યવસ્થા જળ વ્યવસ્થાપન, દીર્ધદ્રષ્ટિના પૌરાણિક પથ્થરથી બાંધકામ વગેરેથી વાકેફ થયા…

મેટોડા જી.આઈ.ડી.સી. ખાતે યોજાયેલી “બીઝનેસ સમિટમાં રાજ્યપાલની પ્રેરક ઉપસ્થિતિ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ રાજકોટ નજીક આવેલા મેટોડા જી.આઈ.ડી.સી. ખાતે આયોજિત બીઝનેસ સમિટકાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. મહેનત કરવામાં…

મહાત્મા ગાંધી મ્યુઝિયમ, રામકૃષ્ણ આશ્રમ અને પ્રદ્યુુમન પાર્કની રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ મુલાકાત લીધી મહામહિમ રાજયપાલ આચાય દેવવ્રતજીએ  રાજકોટ સ્થિત મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. પૂ.…