Browsing: Aatmanirbhar Bharat

કોરોના મહામારી દરમિયાન વડાપ્રધાન મોદીએ ચીન સહિતના દેશો ઉપરની નિર્ભરતા ઘટાડવા માટે આત્મનિર્ભર ભારત અભિયાનની જાહેરાત કરી હતી. જેમાં ઘરઆંગણે બનાવેલી વસ્તુઓ, ટેકનોલોજીનો વધારવા માટે પ્રયાસ…

અસ્પ્રુશ્યતાની દોટ ન ભરતા વિશ્વના દેશો સાથે સંલગ્ન થવું જરૂરી હાલ ભારત દેશ આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે શું ભારત ખરાઅર્થમાં આત્મનિર્ભર બની…

સેમસંગે આઇટી અને ઇલેકટ્રોનિકસ મંત્રી રવિ શંકર પ્રસાદને લખ્યો પત્ર: ડિસેમ્બર સુધીમાં ભારતમાં ટેલીવિઝન પ્લાન્ટ નાખશે મેઇ ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત અભિયાને વિવિધ ક્ષેત્રે દેશને…

કોરોના પછી ભારતની આત્મનિર્ભરતા તરફની દોટ ઈંધણમાં ઈથેનોલ ભેળવીને આયાત બીલ ઘટાડવા સહિતની કેન્દ્ર સરકારની દુરંદેશી ખેતીની જમાવટના કારણે નોન બાસમતી ચોખાની નિકાસમાં ૬૮ ટકાનો ઉછાળો…

ભારતને વૈશ્વિક વેપાર-ઉદ્યોગ મંચ પર વધુ મજબૂત કરવાના કેન્દ્ર સરકારના પ્રયાસોના પરિણામે ઓટો, સંરક્ષણ, આઈટી ક્ષેત્રની આયાત નિર્ભરતા ઘટાડવા ઘરેલુ ઉપલબ્ધીઓ અને હાજર વસ્તુનો વૈકલ્પિક ઉપયોગ…

૨૮૭૯ લોકોને રૂા. ૩૬.૭૬ કરોડની માતબર રકમ લોન પેટે ચૂકવાઇ રાજકોટ જિલ્લામાં આ આત્મનિર્ભર-૧ યોજના અંગે રાજકોટ જિલ્લા સહકારી રજીસ્ટ્રાર ટી.સી.તીર્થણીએ વિગતો આપતાં જણાવ્યું છે કે…