Abtak Media Google News

લાઇબ્રેરીમાં વાંચકો ૪ કલાક સુધી લાઇટ વિહોણા બેઠા: રહેવાસીઓમાં ભારે રોષ

સુરેન્દ્રનગર જિલ્લા માં છેલ્લા કેટલાક સમયથી  બળી જાવા ના બનાવોમાં વધારો થયો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા માં આશરે ૩ માસ પહેલા સુરેન્દ્રનગર જિલ્લા ની પતરા વાળી વિસ્તારમાં ભિં બળી ને ખાખ બન્યું હતું .અને માં ધડાકા થયા હતા.ત્યારે ગઈ કાલે સાંજ ના સમયે સુરેન્દ્રનગર ના જોરાવર નગર વિસ્તારમાં શોર્ટ સર્કિટ થયું હતું.

ત્યારે શોર્ટ સર્કિટ થતા આ માં જોરદાર ધડાકો થયો હતો. ત્યારે સદ નસીબે આ ભિં માં આગલાગી ના હતી. ત્યારે આ જોરાવર નગર ભરચક વિસ્તાર રામજી મંદિર સામે અને જોરાવરનગર લાઈબ્રેરી ની બાજુ માં આવેલ છે.ત્યારે આ માં ભડાકો થતા તેની નીચે ફૂલ વેચવા બેસનાર નો આબાદ બચાવ થયો હતો.

ત્યારે આ શોર્ટ સર્કિટ થતા અને અચાનક પાવર વધી જતાં જોરાવર નગર લાઈબ્રેરી ના ૩ પંખા બાલી ને ખાખ બન્યા હતા .અને બાજુ માં આવેલ કોમ્પ્લેક્ષ ના બીજા મળે વસવાટ કરતા પરિવાર ના ઘર માં પણ શોર્ટ સર્કિટ થયું હતું જેના કારણે દિં અને અન્ય ઈલેકટ્રીક આઇટમો બળી ને ખાખ બની હતી…

ત્યારે આ શોટ સર્કિટ થતા કલાકો સુધી લાઈટ ગુલ રહી હતી.અને આ કારણે લાઈબ્રેરી માં સાંજ ના સમયે વાચકો ૪ કલાક સુધી લાઈટ વિહોણા બેઠા અને લાઈબ્રેરી ૮ ના સ્થાને રાત્રે ૭.૩૦ વાગ્યે બન્ધ કરવી પડી હતી.ત્યારે આટલી કલાક લાઈટો બન્ધ રહતા આજુબાજુ ના રાહેવસીઓ માં રોસ ફેલાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.