પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આ માસ દરમિયાન ઘનશ્યામ મહારાજને હિંડોળે ઝુલાવવામાં આવે છે. આ માસ દરમિયાન સ્વામિનારાયણ ગુરૂકુલમાં વિવિધ હિંડોળા શરગારવામા આવે છે. જેમકે, ચોકલેટ, બિસ્કીટ, નમકીન, સ્ટેશનરી, વાસણ, રૂમાલ, પુસ્તક ડિસ્પોઝેબલ આઈટમ, દીવાસળી વગેરેના હિંડોળા કરવામાં આવે છે આજે નમકીનના હિંડોળામાં ઝુલતા ઘનશ્યામ મહારાજ ભાવિક ભકતોએ દર્શન કર્યા.
Trending
- ગંભીર રોગો અને વાસ્તુ દોષોમાંથી મુક્તિ મેળવવા માટે કરો આ રામબાણ ઉપાય
- ઉનાળામાં ફ્રિજનું પાણી પીવું બની શકે ઘાતક
- તડકામાં બળતી ત્વચાની સુરક્ષાનો ખજાનો તો મળે ‘રસોડા’માંથી જ
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ધાર્મિક કાર્યમાં સહભાગી થઇ શકે અને પવિત્ર વ્યક્તિને મળી શકો.
- ટીના દત્તાનો આ લૂક જોઈને તમે શું કહેશો ??
- કઈક આ રીતે શહેનાઝ ગિલ માણી રહી છે કુદરની સુંદરતા
- સ્વામી ગૌતમંદને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ બનવા બદલ અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રી
- રાજકોટ મવડી પોલીસ હેડક્વાર્ટરના 8માં માળેથી પોલીસ કોન્સ્ટેબલે મોતની છલાંગ લગાવી