Abtak Media Google News

પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આ માસ દરમિયાન ઘનશ્યામ મહારાજને હિંડોળે ઝુલાવવામાં આવે છે. આ માસ દરમિયાન સ્વામિનારાયણ ગુરૂકુલમાં વિવિધ હિંડોળા શરગારવામા આવે છે. જેમકે, ચોકલેટ, બિસ્કીટ, નમકીન, સ્ટેશનરી, વાસણ, રૂમાલ, પુસ્તક ડિસ્પોઝેબલ આઈટમ, દીવાસળી વગેરેના હિંડોળા કરવામાં આવે છે આજે નમકીનના હિંડોળામાં ઝુલતા ઘનશ્યામ મહારાજ ભાવિક ભકતોએ દર્શન કર્યા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.