Abtak Media Google News

રાજકોટ સ્વામિનારાયણ ગુરૂકુળ સુવર્ણ જયંતિ મહોત્સવમાં વાજપેઇની હાજરીના સંભારણા

પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીના નિધનથી સમગ્ર દેશમાં શોક વ્યાપી જવા પામ્યો છે. શહેરની સામાજીક અને ધાર્મિક સંસ્થાઓ અટલજીને શ્રદ્ધાંજલી પાઠવી રહી છે.8 12રાજકોટ સ્વામિનારાયણ ગુરૂકુલના સંતો, શિક્ષકો અને છાત્રોએ અટલબિહારી વાજપેયીને શ્રદ્ધાંજલી પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.