સારંગપુર ખાતે કાલે રાત્રે સ્વામિનારાયણ સંપ્રદાયના પૂ. યોગી ચરણ સ્વામિ દેહવિલય પામ્યા…. પ્રમુખ સ્વામીના અત્યંત કૃપા પાત્ર અને જેમણે પ્રમુખ સ્વામીની છેલ્લે સુધી સેવા કરી હતી અને તેમણે અંતિમ અગ્નિ સંસ્કાર વખતે “””” *પ્રમુખ સ્વામી આવજો રે* કીર્તન ગાયું હતું એવા પુ.યોગી ચરણ સ્વામી ગઈ કાલે રાત્રે ૧૨.૦૧ વાગે સારંગપુર ખાતે અક્ષરધામ પામ્યા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘેરા શોકની લાગણી ફેલાયેલી છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ભાગીદારીમાં સંભાળવું
- તમારા ક્રશને ઇમ્પ્રેસ કરવાની સરળ ટિપ્સ
- શું તમારામાં પણ ફોકસનો અભાવ છે? તો આ 4 ટીપ્સ મદદ કરશે
- પરસોતમ રૂપાલા ઉપર હુમલો થવાની દહેશત?: તંત્રે બંદોબસ્ત વધારવો પડશે!!
- ઈ-ચલણથી બચવા નવો કીમિયો: વાહનમાં ખોટી નંબરપ્લેટ લગાડી ફરતા 10 ભેજાબાજ ઝડપાયા
- સુપેડી મંદિરમાં ધાર્મિક વિધિઓ ઉપર કોઈ બાધ નહિ રહે, ખોટો દુષ્પ્રચાર બંધ થવો જોઈએ
- પ્રખ્યાત બોલીવુડ અભિનેતા ગોવિંદાની રાજકારણમાં એન્ટ્રી
- સરગુન મહેતાનો સ્ટાઇલિશ પર્પલ લુક