Abtak Media Google News

ઉમરાળા ના ટીંબી સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવ સેવા ટ્રસ્ટ ની હોસ્પિટલ ની મુલાકાતે પ્રજા વત્સલ્ય રાજવી નામદાર ભાવનગર મહારાજ સાહેબ કૃષ્ણકુમારસિંહજી પરિવાર ના વર્તમાન મહારાજ સાહેબ વિજયરાજસિંહજી અને યુવરાજ સાહેબ શ્રી જયરાજસિંહજી પધારતા સંસ્થા ના ટ્રસ્ટી શ્રી બી એલ રાજપરા સાહેબ પરેશભાઈ ડોડીયા હીરાભાઈ નાકરાણી લવજીભાઈ નાકરાણી વિઠલભાઈ ભીગરાડીયા ઉષ્મા ભર્યું સ્વાગત કરાયું.Img 20190212 Wa0022

સ્વરાજ માં પ્રથમ રાજ સમર્પિત કરનાર ઉદાર પ્રજા વત્સલ્ય રાજવી નામદાર કૃષ્ણકુમારસિંહજી રયત ની રગ રગ માં જીવંત રાજવી પરિવાર ના વર્તમાન મહારાજ સાહેબ પધારતા જ ગ્રામ્ય વિસ્તારો ની પ્રાથમિક શાળા ની બાળા ઓ એ રોડ ની બંને સાઈડ શિસ્ત બદ્ધ સ્વાગત માટે રાજવી પરિવાર ને સત્કારવા ઉપસ્થિત રહી ગદગદિત કરતું સન્માન સ્વાગત કરાયું Img 20190212 Wa0019

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.