Abtak Media Google News

શહેરમાં સુપ્રસિઘ્ધ એક માત્ર સૂતા હનુમાન જે કોઠારીયા રોડ ખાતે બિરાજમાન છે દર શનિવારે અહીં ભકતોની લાંબી લાઇનો લાગે છે ત્યારે આજે તો હનુમાન જયંતિ હોય પરંતુ કોરોનાની મહામારીમાં ભકતો બડે બાલાજીના દર્શન કરી શકતા નથી.

Img 20200408 121218

આજે કોરોનાએ આક્રમણ મચાવ્યું છે ત્યારે આજે જેમ બડે બાલાજી આરામમાં છે તેમ ભકતજનો પણ ઘરમાં જ રહી આનંદ મેળવી હનુમાન ભકિત કરી રહ્યા છે. સુપ્રસિઘ્ધ બડે બાલાજીની સ્થાપના ઇ.સ. ૧૯૭૦ માં કમલદાસ બાપુ ગુરુ સર્વેશ્ર્વરદાસજીબાપુ આદિ દ્વારા કરવામાં આવી છે અહીં બાલાજીની સુતેલી ભવ્ય મૂર્તિ સૌ કોઇને અભિભૂત કરે છે જે ર૧ ફુટ લાંબી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.