Abtak Media Google News

સુરેન્દ્રનગર જિલ્લા નો એકમાત્ર ઓવરબ્રીજ બે માસ પૂર્વે નવનિર્મિત કરવા માં આવીયો છે.ત્યારે આ ઓવરબ્રીજ નું ખાત મહુર્ત પણ ગુજરાત ના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી થકી કરવા માં આવીયુ હતું.ત્યારે હાલ સુરેન્દ્રનગર જિલ્લા માં આ ઓવારબીજ ખૂબ સરસ રીતે નિર્મિત કરવા માં આવીયો છે.

7537D2F3 4

ત્યારે આ ઓવર બ્રિજ પર પસાર થવા માટે સુરેન્દ્રનગર બહુચર હોટલ એ થી શરૂ થાય છે.ત્યારે આ ઓવરબ્રીજ માં એન્ટ્રી ના મુખ્ય માર્ગ એક માસ પૂર્વે બનાવવા માં આવીયો છે.ત્યારે આજે સવારે આ મુખ્ય માર્ગ નું ખોદકામ કરવા માં આવતા ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા હતા.

ત્યારે એક માસ પૂર્વે બનેલ રોડ ડામર રોડ નું ખોદકામ શરૂ કરવા માં આવતા આજુ બાજુ ના રાહેવસીઓ માં રોસ વ્યાપ્યો છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ની નગરપાલીકા રોડ બનતા પહેલા કરવા નું કામ રહી ગયું હતું.ત્યારે એક માસ પૂર્વે બનેલ રોડ ખોદી નાખવા માં આવતા જિલ્લા ની નગરપાલીકા સામે અનેક સવાલો ઉભા થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.