સુરેન્દ્રનગર ખાતે ( રાજકોટ લોકસભા, સુરેન્દ્રનગર લોકસભા, કચ્છ લોકસભાના) શક્તિકેન્દ્રોનું ભવ્ય સંમેલન યોજાયું હતું. આજે દેશની સંસ્કૃતિ, ધાર્મિકતા અને ઈતિહાસનું સન્માન જાળવાની આ વડાપ્રધાન મોદી સરકારની કામગીરી પ્રત્યે લોકો સજાગ બને તે માટે ચુનંદા કાર્યકરોએ મજબુત વિકાસનું સ્વપ્ન સાકાર કરવા જાગૃત બનવું પડશે અને મતદારોને માહિતી આપવી પડશે અને ત્યારે જ આ આરપારની લડાઈમાં સંપૂર્ણ વિજયી બનીશું.
Trending
- હીટ સ્ટ્રોકથી કેવી રીતે બચી શકાય, જાણો આયુર્વેદના અસરકારક ઉપાયો
- અમેરિકામાં ટૂંક સમયમાં H-1B વિઝા માટે લોટરી સિસ્ટમ શરૂ થશે, ભારતીયોને મળશે ફાયદો
- તમારો સીલિંગ ફેન પણ અવાજ કરે છે, આ ઘરેલું ટેકનિકનો ઉપયોગ કરો
- વડાપ્રધાન મોદીએ બિલ ગેટ્સને કહ્યું :અમારા દેશમાં બાળકનો જન્મ થાય છે, ત્યારે AI અને આઈ બંને બોલે છે
- દર શુક્રવારે માતા સંતોષીની પૂજા કરો…ધન, લગ્ન, સંતાન અને ભૌતિક સુખ પ્રાપ્ત થશે.
- જેલમાં બંધ ગેંગસ્ટર મુખ્તાર અંસારીનું હાર્ટ એટેક બાદ મોત
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ભાગીદારીમાં સંભાળવું
- તમારા ક્રશને ઇમ્પ્રેસ કરવાની સરળ ટિપ્સ