Abtak Media Google News

કોરોના સંકટમાં જીવના જોખમે દીન રાત સેવા બજાવતા કોરોના વોરિયર્સનું માકાસણા સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માન કરાયું હતુ.

હાલ કોરોના  જેવી વૈશ્વિક મહામારી વચ્ચે પ્રધાનમંત્રી ના આદેશ અનુસાર લોકડાઉન ચાલી રહ્યું છે અને સરકારની સુચના મુજબ નિયમોનું ચૂસ્ત પાલન કરાવા પોતાના જીવના જોખમે દિવસ રાત જનતાના રક્ષણ માટે ખડે પગે રહી સાચા દેશ ભક્ત એવા સુરેન્દ્રનગરના સીટી પી આઇ ગોરી  જિલ્લા ટ્રાફીક પી એસ આઇ સોલંકી સાહેબ જોરાવરનગર પી એસ આઇ રબારી  સેક્ધડ પી એસ આઇ મકરાણી સાહેબ મહીલા સેલ પી એસ આઇ ચંદ્રિકાબેન પટેલ તથા તેમની ટીમ ની ઉમદા કામગીરી બદલ શિવલાલ આણંદજીભાઈ માકાસણા સેવા ચેરીટેબલ ટ્રસ્ટ જોરાવરનગર તથા તેમની ટીમ અને જોરાવરનગર ના આગેવાનો દ્વારા સાલ ઓઢાડી પ્રતીક અર્પણ કરી અને પુષ્પ ગુચ્છ થી સન્માનીત કરી તેઓ ની કામગીરી ની સરાહના કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.