Abtak Media Google News

કર્ણાટક મા યોજાયેલ ચૂંટણી ના પરિણામ બાદ હાલ મા દેશ આખા મા વિરોધ નોંધાવવા પામ્યો છે કોંગ્રેસ દ્વારા તેમાં આજે સુરેન્દ્રનગર મા પણ કોંગ્રેસપ્રમુખ મનુભાઈ પટેલ ના અંગ્રીમ સ્થાન એ કોંગ્રેસ સુરેન્દ્રનગર દ્વારા વજુભાઈ વાળા નો વિરોધ દર્શવ્યો હતો અને સાથો સાથ રેલી નું આયોજન પણ કરવા મા આવેલ હતું ત્યારે વજુ ભાઈ નું પૂતળું બાળવા જતા કોંગ્રેસીઓ ની સુરેન્દ્રનગર પોલીસ દ્વારા અટકાયત કરી હતી..

અને આ કાર્યક્રમ મા બી.કે. પરમાર,મનુભાઈ પટેલ અને તમામ કોંગ્રેસ ના કાર્યકરો જોડાયા હતા

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.