વઢવાણના ધારાસભ્યે સુરેન્દ્રનગરથી વિરમગામ
જતો હાઇવે વિઠ્ઠલગઢ સુધી ચાર માર્ગીય કરવાની રજૂઆત રાજય સરકારમાં કરી હતી. આ
રજૂઆતને રાજય સરકારે મંજૂરીની મહોર મારી છે. નાયબ મુખ્યમંત્રીએ 40 કિમીના આ રસ્તાને રૂપિયા 80 કરોડના ખર્ચે ચાર માર્ગીય બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
સુરેન્દ્રનગરથી
અમદાવાદ જવા માટે વાયા લખતર અને લીંબડી થઇને એમ બે રીતે જઇ શકાય છે. જેમાં લીંબડી
હાઇવે ચાર માર્ગીય હોવાથી લોકો તેમાં જવાનું વધુ પસંદ કરે છે. પરંતુ હવે વાયા લખતર
થઇને જતો રસ્તો પણ ચાર માર્ગીય બનનાર છે. સુરેન્દ્રનગરથી વિઠ્ઠલગઢ સુધી 40 કીમી રસ્તાને ચાર માર્ગીય બનાવવા માટે વઢવાણના ધારાસભ્ય ધનજીભાઇ પટેલે રાજય
સરકારમાં લેખીત રજૂઆત કરી હતી.
Trending
- નાગાલેન્ડ લોકસભામાં 20 વિધાનસભા મતવિસ્તારોમાં 100 ટકા મતદાન બહિષ્કાર
- ‘વટ’ પૂરો નહીં થતાં ક્ષત્રિયોનો ‘કેસરીયા’ કરવાનો લલકાર
- કાશ્મીરના અલગતાવાદીઓની “દલાલી” કરતી બ્રિટિશ પાર્લામેન્ટ
- જામનગર:બાંધકામના કોન્ટ્રાક્ટર વ્યાજખોરની ચુંગાલમાં ફસાઈ જતાં આપઘાતનો પ્રયાસ કર્યો
- લસણ અને ડુંગળી વગર આ રીતે બનાવો સાત્વિક ચટણી
- વીમો બચાવવા આ કારના મોડીફિકેશનથી રહો દુર…
- જામનગર:હાપા ધોરી માર્ગ પર ટ્રક અને ઓટોરિક્ષા વચ્ચે અકસ્માત,એકનું મોત
- ડેઈલીહન્ટના“ટ્રસ્ટ ઑફ ધ નેશન” સર્વેમાં દેશવાસીઓએ પોતાની લાગણી વ્યક્ત કરી