Abtak Media Google News

સુરેન્દ્રનગર શહેરના પ્રદીપ પેટ્રોલિયમ ના ખૂણા ઉપર છેલ્લા એકાદ વર્ષથી લોખંડ નો થાંભલો કોઈ વાહન અથડાવાના કારણે નમી ગયો છે જીબીની લાઈનો આ થાંભલા ઉપરથી પસાર થાય છે જે પણ નમી ગયેલ છે

ત્યારે હાલમાં ચોમાસાની સિઝન શરૂ થવાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જીબી તંત્રનું લા પરવાહી બીપી સામે આવી રહી છે ત્યારે આ વિસ્તારમાં કોઈનો ભોગ લે એ પહેલા આ થાંભલાને ખસેડી અને નવો થાંભલો નાખવા માટે અવારનવાર અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે તેઓ હાલમાં નવઘણભાઈ ભરવાડ જણાવી રહ્યા છે ત્યારે આ થાંભલા ના લટકતા વાયરો અને ચાલુ લાઈન કોઈનો ભોગ લે એ પહેલા મરામત કરવા માટે અને થાંભલા બદલવા માટે આ વિસ્તારના ૫૦ જેટલા રહેવાસીઓ દ્વારા કરવામાં આવી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.