Abtak Media Google News

સુરતની વરાછાના કારગિલ ચોક પર આવેલી સાધના નિકેતન સ્કૂલ ના સિક્ષકે 6 સ્ટુડન્ટ ને માર મરાયાનો આરોપ છે. શાળાના ટ્રસ્ટી અને શિક્ષકે નસીલી હાલતમાં આ વિદ્યાર્થીનીઓ ને માર મરાયો હતો. સાધના નિકેતન સ્કૂલમાથી રાજસ્થાનના પ્રવાસ ગયો હતો ત્યારે આ હલકત કરવામાં આવી હતી.

Untitled 1 105

હાલ વાલીઓમાં ખૂબજ રોસ જોવા મળી રહ્યો છે. રોસે ભરાયેલા વાલીઓ દ્વારા સાધના નિકેતન સ્કૂલમાં તોડ ફોડ પણ કરવામાં આવી છે.

00 3

સાધના નિકેતન સ્કૂલના ટ્રસ્ટીએ પોતાના બચાવ માટે કહ્યું હતું કે કોઈ શિક્ષકે નશો કર્યો ન હતો. આ સમગ્ર ઘટના બનતા પોલીસનો કાફલો પણ આ ઘટના સ્થળ પર આવી પહોંચ્યો હતી. ગિરીશ મકવાણા નામના શિક્ષકે નશાની હાલતમાં આ વિદ્યાર્થીને માર માર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.