Abtak Media Google News

વધ કરવાના આશયથી પશુઓના ખરીદ વેચાણ કરવા ઉપર કેન્દ્ર સરકારે તાજેતરમાં લગાવેલા પ્રતિબંધ સામે વડી અદાલતે ત્રણ મહિનાને સ્ટે મુકી દીધો છે જ્યાં સુધી સરકાર નિયમોમા સુધારા નહી કરે ત્યાં સુધી આદેશની અમલવારી થશે નહી. આ નિયમોમાં રાજ્ય સરકારના સુચનો પણ ધ્યાનમાં લેવાની તાકિદ વડી અદાલતે કરી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.