બ્રહ્માકુમારીઝ દ્વારા પ્રતિ વર્ષ દરેક તહેવારને ઉત્સાહ, ઉમંગ અને વિશેષ રીતે મનાવવામાં આવે છે. ત્યારે આધ્યાત્મિક અર્થ સાથે આ વર્ષે પણ વર્તમાન પરિસ્થિતિ તથા સરકારના આદેશાનુસાર વર્તમાન વૈશ્વિક વિઘ્ન સામે લડવા માટે રોગ પ્રતિકારક શકિત વધારવા તા. ૨૨ ઓગષ્ટથી ૧ સપ્ટે. ૨૦૨૦ રાત્રે ૮.૩૦ થી ૯.૩૦ શ્રી ગણેશ ઉત્સવની અદ્ભૂત, અલૌકિક, ઓનલાઈન ઉજવણી વિવિધ ઉદેશ્યો જેવા કે, સદગુણોનું સર્જન, વિઘ્નોનું વિસર્જન, પ્રતિદિન એક સદમૂલ્યની ધારણા, આધ્યાત્મિક, પ્રવચન, તંદુરસ્તી અર્થે રાજયોગ મેડીટેશન તથા સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા પોતાના ઘરેથી જ કરવામાં ગણપતિ દર્શન સ્તુતી આરતીમાં રોજ બહોળી સંખ્યામાં પ્રભુ ભકતોએ ઓનલાઈન ઉજવણીમાં જોડાઈને ધન્યતા અનુભવી હતી.
Trending
- Whirlpool Layoffsએ એક ઝાટકે કર્મચારીઓને કર્યા નવરા
- Realme Narzo 70x અને Narzo 70 કરશે ભારતમાં લોન્ચ…
- PM મોદી અને રાહુલ ગાંધીને આચારસંહિતા ભંગના આરોપો પર નોટિસ આપતું ચૂંટણી પંચ
- સુરતમાં નિલેશ કુંભાણી વોન્ટેડના પોસ્ટર લાગ્યા
- વારસાગત ટેક્સ બાબતે જવાબ આપતા સી આર પાટિલે શું કહ્યું ?
- એવા અનોખા જીવ જેના શરીરમાં હાડકાં જ નથી
- વડાપ્રધાન વિરૂદ્ધ ઉશ્કેરણીજનક ટીપ્પણી કરનાર યુવાન ઝડપાયો
- ખાંભામાં હત્યા : પહેલી જ વાર પરિચયમાં આવેલા શખ્સ સાથે નક્કી કરેલી મહેફિલ ‘અંતિમ’ બની ગઈ