Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શ્રી સુભાષચંદ્ર બોઝની ૧૨૨મી જન્મજયંતી નિમિતે તેઓશ્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરતા પદાધિકારીઓ

રાજકોટ મહાનગરપાલિકા  દ્વારા શ્રી સુભાષચંદ્ર બોઝની ૧૨૨મી જન્મજયંતી નિમિતે તેઓશ્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, વિપક્ષ પક્ષ નેતા વશરામભાઇ સાગઠીયા, કોર્પોરેટર પ્રીતિબેન પનારા, મનસુખભાઈ કાલરીયા, વોર્ડ નં.૪ના પ્રમુખ સંજયભાઈ ગોસ્વામી, વોર્ડ નં.૪ના મહામંત્રી કાનાભાઈ ડંડૈયા, વોર્ડ અગ્રણીય જનકભાઈ કુગશીયા, દિપકભાઈ પનારા, જેસિંગભાઈ રાઠોડ, વિજયભાઈ કુંભારવાડીયા, મ્યુનિ.કોર્પો. કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલભાઈભટ્ટ, વિગેરે  દ્વારા શ્રી સુભાષચંદ્ર બોઝ ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.