૨ જી ઓકટોબર એટલે મહાત્મા ગાંધીની જન્મજયંતિ દિવસ ત્યારે ગાંધીજીને શ્રધ્ધાંજલી અર્પણ કરવાની પરંપરાને જાળવી રાખતા રાષ્ટ્રીય શાળા ખાતે મિનુ જસદનવાલા તથા લાયન્સ કલબ રાજકોટ મિડટાઉન દ્વારા વિદ્યાર્થીઓમાં મહાત્મા ગાંધીજીના વિચારો તથા પત્ર લેખનની કળા જળવાઈ રહે તે હેતુસર આશરે ૬૦ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા એક શુભેચ્છા પત્ર લખી મહાત્મા ગાંધીને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.
Trending
- ખાંભામાં હત્યા : પહેલી જ વાર પરિચયમાં આવેલા શખ્સ સાથે નક્કી કરેલી મહેફિલ ‘અંતિમ’ બની ગઈ
- ચોટીલાના ગ્રામીણ વિસ્તારોમાં પાણીનો પોકાર 4 હજારથી વધુ માલધારીઓની હિજરત
- નવસારી બેઠક પર સૌથી વધુ 22,23, 550 અને ભરૂચ બેઠક પર સૌથી ઓછા 17,23,353 મતદારો
- સુરત : ઇકો સેલ પોલીસે કરોડોની છેતરપિંડી કરનારની કરી ધરપકડ
- ભારતીય વાયુસેનાનું જાસૂસી વિમાન જેસલમેરમાં ક્રેશ થયું
- RSPL ઘડી કંપની સામે ખેડૂતો જીત્યા
- મીઠી મધુર કેરીઓ વિશ્વમાં ડંકો વગાડી રહી છે
- જ્ઞાનવાપી કેસના ન્યાયાધીશને આંતરરાષ્ટ્રીય ફોન નંબર પરથી મળી રહી છે ધમકી