Abtak Media Google News

૨ જી ઓકટોબર એટલે મહાત્મા ગાંધીની જન્મજયંતિ દિવસ ત્યારે ગાંધીજીને શ્રધ્ધાંજલી અર્પણ કરવાની પરંપરાને જાળવી રાખતા રાષ્ટ્રીય શાળા ખાતે મિનુ જસદનવાલા તથા લાયન્સ કલબ રાજકોટ મિડટાઉન દ્વારા વિદ્યાર્થીઓમાં મહાત્મા ગાંધીજીના વિચારો તથા પત્ર લેખનની કળા જળવાઈ રહે તે હેતુસર આશરે ૬૦ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા એક શુભેચ્છા પત્ર લખી મહાત્મા ગાંધીને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.