ક્રિસ્ટલ સ્કૂલ્સ રાજકોટમા ગીતા જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સ્કૂલ્સના વિઘાર્થીઓએ ગીતાના અઘ્યાયનું પઠન કર્યુ હતું. તેમજ દુર્વા ડોડીયા અને નિયતિબા સરવૈયાએ ગીતાસાર સંસ્કૃત ભાષામાં રજુ કર્યો હતો. ચેરમેન ડોડીયાએ સંસ્કૃતનું મહત્વ અને ગીતાનું જીવનમાં મહત્વ વિશે વિઘાર્થીઓને માહિતગાર કર્યા હતા. સમગ્ર કાર્યક્રમને સંચાલન સંસ્કૃત વિષયના તજજ્ઞ કલ્પેશભાઇ વાયડાએ કર્યુ હતું.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વાણી વર્તનમાં હિત શત્રુથી કાળજી લેવી અને આપણા ગણીને ચાલતા હોઈએ તે બધા આપણા નથી હોતા!
- કાશીમાં મલ્હોત્રાનાના શોમાં નવી દુલ્હન જેવી લાગી કૃતિ સેનન
- સોનું ઓકતો આ જ્વાળામુખી રોજનું કેટલું સોનું હવમાં ઉડાળે છે જાણો અહી
- ગદ્દી સમુદાયના પરંપરાગત પોશાક લુઆનચડી-ડોરામાં જોવા મળી કંગના રનૌત
- સુતી વખતે પગની નસ ચડી જવાથી અસહ્ય દુખાવો થાય છે…! જાણો તેનું કારણ અને ઘરેલું ઉપાય
- જામનગર : જલારામપાર્કમાં પિતા – પુત્ર સહિત ત્રણ સામે ફરિયાદ : વેપારી સાથે કરોડોની ઠગાઈ
- ગુજરાતમાં હીટ વેવની ચેતવણી, પારો 43 ડિગ્રીને પાર
- રાજકોટ બેઠક પર ચૂંટણી ફરજ બજાવનાર 15388 સરકારી કર્મીઓ પોસ્ટલ બેલેટથી કરશે મતદાન