સુત્રાપાડા સ્તિ બી.એમ.બારડ શૈક્ષણિક સંકુલ સુત્રાપાડાના વિર્દ્યાીઓ દ્વારા ૧૧૧૧ વિવિધ જાતનાં વૃક્ષોનું વાવેતર અને જતન કરવામાં આવશે. ઇણાજ ખાતે યોજાયેલ ૬૮માં વન મહોત્સવ પ્રસંગે ડો.બી.એમ.બારડ શૈક્ષણિક સંકુલનાં સેક્રેટરી અને મંત્રી જશાભાઇ બારડે કહ્યું કે, પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનાં વાવેતર અને માવજત સિવાય છુટકો ની. વિર્દ્યાીઓમાં પર્યાવરણ પ્રત્યે વિશેષ જાગૃતિ રસરૂચી કેળવવાં સો આ વૃક્ષોનાં વાવેતર અને ઉછેર કી સંકુલ હરીયાળું બનશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સંકુલમાં આઠ હજારી વધુ વિર્દ્યાીઓ સંસ્કાર સોનું શિક્ષણ મેળવી રહ્યા છે.
Trending
- Lok Sabha Elections 2024 : જાણો ચૂંટણીમાં કેટલો ખર્ચ થાય છે?
- Vivoએ મોબાઈલ ઇન્ડસ્ટ્રીને આપી એક નવી ભેટ…
- ત્રણ મહિના સુધી બાળકને કેવી રીતે તેડવું જોઈએ?
- ઉનાળામાં ભારતીય રેલ્વે કરશે 9,000થી વધુ મુસાફરીનું સંચાલન
- એપ્રિલ 22ના Jeep રેંગલરનું નવું અવતાર થશે લોન્ચ…
- રકુલ પ્રીત સિંહએ સમર લુકમાં પહેરી આ કૂલ લૂકિંગ સાડી
- શ્રીનિધિ શેટ્ટીની આ અદાએ ફેન્સના દિલ જીત્યા
- મહિન્દ્રા 3X0 ઔટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીનો નવો સુપરસ્ટાર…