Abtak Media Google News

સુત્રાપાડા સ્તિ બી.એમ.બારડ શૈક્ષણિક સંકુલ સુત્રાપાડાના વિર્દ્યાીઓ દ્વારા ૧૧૧૧ વિવિધ જાતનાં વૃક્ષોનું વાવેતર અને જતન કરવામાં આવશે. ઇણાજ ખાતે  યોજાયેલ ૬૮માં વન મહોત્સવ પ્રસંગે ડો.બી.એમ.બારડ શૈક્ષણિક સંકુલનાં સેક્રેટરી અને મંત્રી જશાભાઇ બારડે કહ્યું કે, પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનાં વાવેતર અને માવજત સિવાય છુટકો ની. વિર્દ્યાીઓમાં પર્યાવરણ પ્રત્યે વિશેષ જાગૃતિ રસરૂચી કેળવવાં સો આ વૃક્ષોનાં વાવેતર અને ઉછેર કી સંકુલ હરીયાળું બનશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સંકુલમાં આઠ હજારી વધુ વિર્દ્યાીઓ સંસ્કાર સોનું શિક્ષણ મેળવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.