Abtak Media Google News

આજે ગાંધીનગર ખાતે GSTને લઈને મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે. રાજ્યમાં GSTના અમલને લઈને રાજ્ય સરકારે કવાયત હાથ ધરી છે. મુખ્ય મંત્રીએ જણાવ્યું કે વેપારીઓને મુશ્કેલીઓ પડી રહી છે તેના માટે નિરાકરણ લવાશે. દરેક જીલ્લામાંથી વેપારીઓની સેન્સ લેવાશે અને રાજ્ય સરકારને રિપોર્ટ કરવામાં આવશે. મહત્વનું છે કે ૬  ઓક્ટોબરે સેન્ટ્રલ GST કાઉન્સીલ બેઠકનું આયોજન કરવામાં આવશે. તેમજ બેઠકમાં પડતી મુશકેલીઓ અંગે રાજ્ય સરકારને રજુઆત કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.