Abtak Media Google News

વિધાનસભા ગૃહમાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ કોંગ્રેસના ધારાસભ્યો શૈલેષ પરમાર દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. અધ્યક્ષ સામેના અવિશ્વાસના પ્રસ્તાવને 40 ધારાસભ્યોએ સમર્થન આપ્યું હતું.

648535 Rajendra Trivedi
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.