Abtak Media Google News

પ્રથમ જયોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે માસિક શિવરાત્રી નિમિતે રાત્રીના જયોત પૂજન, મહાપુજા અને આરતી કરી ભકતો શિવકૃપા પ્રાપ્ત કરી ધન્ય બન્યા. સોમનાથ મંદિરે રાત્રીના ૧૦:૦૦ કલાકે જયોતપૂજન સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજરના હસ્તે કરવામાં આવેલ સાથે અધિકારી, કર્મચારી, તીર્થ પુરોહિતો, દર્શનાર્થીઓ પણ જોડાયા હતા. રાત્રે ૧૧:૦૦ કલાકે સોમનાથ મહાદેવની મહાપુજા ૧૨ કલાકે આરતી કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.