પ્રથમ જયોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે માસિક શિવરાત્રી નિમિતે રાત્રીના જયોત પૂજન, મહાપુજા અને આરતી કરી ભકતો શિવકૃપા પ્રાપ્ત કરી ધન્ય બન્યા. સોમનાથ મંદિરે રાત્રીના ૧૦:૦૦ કલાકે જયોતપૂજન સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજરના હસ્તે કરવામાં આવેલ સાથે અધિકારી, કર્મચારી, તીર્થ પુરોહિતો, દર્શનાર્થીઓ પણ જોડાયા હતા. રાત્રે ૧૧:૦૦ કલાકે સોમનાથ મહાદેવની મહાપુજા ૧૨ કલાકે આરતી કરવામાં આવી હતી.
Trending
- ખુબ જ ટૂંક સમયમાં આવી રહી છે ગુજરાતી ફિલ્મ “સમંદર”
- MGએ દુનિયાની ફાસ્ટેસ્ટ EV કારનું કન્સેપ્ટ કર્યું લોન્ચ…
- ક્રેડિટ કાર્ડ દ્વારા કરાયેલા વ્યવહારોમાં મબલખ ઉછાળો!
- માતા-પિતાનું વર્તન નક્કી કરે છે કે બાળક…
- શેરમાર્કેટની મંદ શરૂઆત!
- ત્વચા પર રોઝી ગ્લો જોઈએ છે? તો પછી આ જાદુઈ જ્યુસ પીવો
- JEE મેઇન્સનું પરિણામ જાહેર, 2 ગુજરાતીઓએ બાજીમારી
- World Malaria Day: મેલેરિયા પછી રીકવરી માટે આહારમાં આ ખોરાકનો સમાવેશ કરો