સોમનાથ મહાદેવને શ્રાવણ માસ દરમિયાન દરરોજ વિશેષ શણગાર કરવામાં આવે છે. દરરોજ વિશાળ સંખ્યામાં ભાવિકો ઉમટીને સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે.ત્યારે ગઈકાલે સોમનાથ મહાદેવને ફૂલો તથા સુકામેવાનો અદ્વિતિય શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. આ શ્રૃંગારની ઝાંખી મેળવી ભાવિકોએ ધન્યતાની લાગણી અનુભવી હતી.૧૨ જયોતિલીંગ પૈકીની પ્રથમ સોમનાથ મહાદેવ ખાતે દરરોજ દર્શનાર્થે મોટી સંખ્યામાં ભાવીકો ઉમટી પડે છે. તેવામાં શ્રાવણ માસ નિમિતે ભાવિકોનું મહેરામણ ઉમટે છે. લાખો ભાવિકોના આસ્થાના કેન્દ્ર સમા સોમનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિતે મહાદેવને અલૌકીક શ્રૃંગારથી સજાવવામાં આવે છે.આ શ્રૃંગારની ઝાંખીના દર્શન કરી દરરોજ ભાવિકો ધન્યતા અનુભવે છે. તેવામાં ગઈકાલના રોજ સોમનાથ મહાદેવને ફૂલો અને સુકામેવાનાં શ્રૃંગારથી શણગારવામાં આવ્યા હતા. આ દર્શનનો મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો.
Trending
- તમારા ક્રશને ઇમ્પ્રેસ કરવાની સરળ ટિપ્સ
- શું તમારામાં પણ ફોકસનો અભાવ છે? તો આ 4 ટીપ્સ મદદ કરશે
- પરસોતમ રૂપાલા ઉપર હુમલો થવાની દહેશત?: તંત્રે બંદોબસ્ત વધારવો પડશે!!
- ઈ-ચલણથી બચવા નવો કીમિયો: વાહનમાં ખોટી નંબરપ્લેટ લગાડી ફરતા 10 ભેજાબાજ ઝડપાયા
- સુપેડી મંદિરમાં ધાર્મિક વિધિઓ ઉપર કોઈ બાધ નહિ રહે, ખોટો દુષ્પ્રચાર બંધ થવો જોઈએ
- પ્રખ્યાત બોલીવુડ અભિનેતા ગોવિંદાની રાજકારણમાં એન્ટ્રી
- સરગુન મહેતાનો સ્ટાઇલિશ પર્પલ લુક
- શ્વેત સુંદરી મોનલ ગજ્જર….