પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પરિવાર સાથે સોમનાથ મહાદેવનાદર્શન,જલાભિષેક, પુજા,અર્ચન કરી સોમનાથ મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી.સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સાહેબ દ્વારા માનનીય મુખ્યમંત્રીને સોમનાથ મહાદેવનું સ્મ્રુતિચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યું હતુ.
Trending
- હેલ્ધી કાચા કેળાની કટલેટ ટ્રાય કરો બાળકો વારંવાર બનાવવાનું કહેશે
- દીક્ષા જોશીએ બેસ્ટિ શ્રદ્ધા ડાંગરની હલ્દી અને મહેંદી ફંક્શનની BTS યાદો કરી શેર
- મલાઈકા તેની નવી સ્ટાઈલમાં સેક્સી લાગી
- હોરર અને કોમેડીની રોલર કોસ્ટર રાઈડ ફિલ્મ “ઝમકુડી”નું ડિજિટલ પોસ્ટર લોન્ચ
- ભૂલથી પણ તમારા ફ્રીજમાં ન રાખો આ 9 વસ્તુઓ, ઠંડકના ચક્કરમાં પડી જશે લેવાના દેવા
- ‘ઉલઝ’ફિલ્મનું ટીઝર લોન્ચ, જ્હાન્વી કપૂર એક્શન રોલમાં નજરે પડી
- મુખ્ય ચૂંટણી કમિશનરે પ્રથમ તબક્કાના મતદાન પહેલા ઉત્સાહભેર મતદાનમાં ભાગ લેવાની કરી અપીલ
- રિલાયન્સ પાવરના શેરએ રોકાણકારોને લાખો અપાવ્યા