Abtak Media Google News

ડુંગર દરબાર સ્થિત સામૂહિક પારણા પ્રસંગે પૂ. નમ્રમૂનિ મ.સા. ગૂરૂદેવએ દરેક તપસ્વીઓ પાસે રૂબરૂ જઈને આશિર્વાદ આપ્યા હતા. ઉપરોકત તસ્વીરમાં ૪૫ દિવસનું દર્મચક્ર તપની આરાધના કરનાર જસ્મીન તુષારભાઈને પારણામાં પીરસાયેલ દ્રવ્યોમાંથી પૂ.નમ્રમૂની ગૂરૂદેવ ઉરાવી રહેલ છે. આમ દરેક તપસ્વીઓને ગૂરૂદેવએ લાભ આપ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.