ભારતીય સંસ્કૃતિમાં તહેવારોનું ધાર્મિક મહત્વ રહેલુ છે, માટે જ દરેક તહેવારોમાં હવેલીઓમાં વિવિધ શણગાર કરાયો છે. એવામાં કરણપરા ખાતેના પ્રખ્યાત બાલાજી મંદિરે બાલાજી બજરંગબલીને ચાંદીના શણગારથી સુશોભીત કરવામાં આવ્યા હતા. આ સાથે જ મંદિરમાં ભવ્ય અન્નકોટના દર્શનાર્થે બહોળી સંખ્યામાં ભાવીકો ઉમટી પડયા હતા.
Trending
- સિંહ અને સિંહણ બંને માંથી કોણ વધુ ખતરનાક ?
- રાજકોટ કોર્પોરેશનમાં મેનેજરની 8 જગ્યાઓ માટે 2922 ઉમેદવારો મેદાનમાં!!
- વિદેશ મંત્રી એસ. જયશંકર પ્રબુધ્ધ નાગરિક સાથે કરશે સંવાદ
- સોનામાં તેજી હી તેજી : ભાવ 70 હજારને પાર
- નેટ કનેક્શનના નામે ત્રણ લોકો સાથે ભેજાબાજ શખ્સે હજારોની આર્થિક છેતરપિંડી આચરી
- BSNL, રેલવે, આરોગ્ય અને મીડિયા સહિત વિવિધ 12 જેટલી સેવાનો પોસ્ટલ બેલેટમાં સમાવેશ
- પરષોતમ રૂપાલાની સુરક્ષામાં વધારો: ગનમેન સહીત 5 જવાનો તહેનાત
- રાજકોટના ડો.મલય પારેખે સ્કોટલેન્ડ ખાતે ESDમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું