Abtak Media Google News

ભારતીય સંસ્કૃતિમાં તહેવારોનું ધાર્મિક મહત્વ રહેલુ છે, માટે જ દરેક તહેવારોમાં હવેલીઓમાં વિવિધ શણગાર કરાયો છે. એવામાં કરણપરા ખાતેના પ્રખ્યાત બાલાજી મંદિરે બાલાજી બજરંગબલીને ચાંદીના શણગારથી સુશોભીત કરવામાં આવ્યા હતા. આ સાથે જ મંદિરમાં ભવ્ય અન્નકોટના દર્શનાર્થે બહોળી સંખ્યામાં ભાવીકો ઉમટી પડયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.