જામજોધપૂર નજીક સિદસરનો પૂલ ભારે વરસાદને કારણે જર્જરીત થતા કોઈ અકસ્માત ન સર્જાય તે માટે હાલ પૂલ પરથી અવરજવર બંધ કરાય છે. જામજોધપૂરથી ઉપલેટા, રાજકોટ જવાનો રસ્તો બંધ થતા હાલ ઉપલેટા અને રાજકોટ જવા માટે વાયા ધ્રાફા વાળાસણ થઈને જવું પડતું હોવાથી લોકોને વરસાદી માહોલમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય તંત્ર દ્વારા પુલનું તાત્કાલીક સમારકામ કરી રસ્તો ચાલુ કરવા લોક માંગ ઉઠી છે.
Trending
- એપ્રિલ 22ના Jeep રેંગલરનું નવું અવતાર થશે લોન્ચ…
- રકુલ પ્રીત સિંહએ સમર લુકમાં પહેરી આ કૂલ લૂકિંગ સાડી
- શ્રીનિધિ શેટ્ટીની આ અદાએ ફેન્સના દિલ જીત્યા
- મહિન્દ્રા 3X0 ઔટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીનો નવો સુપરસ્ટાર…
- સાપ ઉનાળામાં જ કેમ તેના દરમાંથી બહાર આવે છે?
- સાવધાન… રાજકોટમાં ફરીવાર ગઠીયા ગેંગ સક્રિય
- રાજકોટ: ક્રિકેટ રમતી વેળાએ 13 વર્ષના સગીરનું હૃદય થંભી જતા મોત
- UPSCની પરીક્ષા અનુસંધાને રાજકોટ પોલીસ કમિશ્નરનું જાહેરનામું પ્રસિદ્ધ