Abtak Media Google News

જામજોધપૂર નજીક સિદસરનો પૂલ ભારે વરસાદને કારણે જર્જરીત થતા કોઈ અકસ્માત ન સર્જાય તે માટે હાલ પૂલ પરથી અવરજવર બંધ કરાય છે. જામજોધપૂરથી ઉપલેટા, રાજકોટ જવાનો રસ્તો બંધ થતા હાલ ઉપલેટા અને રાજકોટ જવા માટે વાયા ધ્રાફા વાળાસણ થઈને જવું પડતું હોવાથી લોકોને વરસાદી માહોલમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય તંત્ર દ્વારા પુલનું તાત્કાલીક સમારકામ કરી રસ્તો ચાલુ કરવા લોક માંગ ઉઠી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.