સખી મંડળ દ્વારા સોજીત્રાનગર રોડ ગુલાબનગરના પાણીના ટાંકા પાસે શ્રી સોમનાથ મંદીર રાજકોટ ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ સમુહ જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ગઇકાલે ભવ્યપોથી યાત્રાથી કથાનો મંગળ પ્રારંભ થયો હતો. તેમજ યુવા કથાકાર શાસ્ત્રી નીતીનભાઇ આચાર્ય પોતાની સુમધુર વાણીમાં કથાનું મહાત્મય સમજાવ્યું હતું. આ તકે બ્હોળી સંખ્યામાં ભાવિકોએ પ્રથમ દિવસની કથાનું રસપાન કર્યુ હતું. કથાના બીજા દિવસે આજે ભીષ્મસ્તુતિ પરિક્ષિત જન્મ અને શુકદેવજી આગમનનું મહાત્મય સમજાવશે.
Trending
- તમારી આત્માના બીજા ગ્રહ સાથે શું સંબંધ છે? એ જાણવું હોય તો આટલું કરો
- રૂપાલાને હટાવવાની માંગ સાથે ગામડે-ગામડે આજથી ફરશે ક્ષત્રિય સમાજનો ધર્મરથ
- રાજકોટ શહેર ભાજપ લીગલ સેલ દ્વારા બોકસ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન
- ઓછા મતદાનવાળા વિસ્તારોમાં વિશેષ ઝુંબેશ: અનેક નતનવા કાર્યક્રમોનું આયોજન
- ઉમેદવારો વેચાઈ ગયા, મતદારો નહીં : પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયા
- પાણીની પીડા પાછળ મોટું કારણ વરસાદી પાણીનો સંગ્રહ ન થવો!
- સામ પિત્રોડાના વારસાગત મિલકત પરના ટેક્સના નિવેદનને લઈને રાજકીય ઘમાસાણ
- હિટવેવને લઈને રાજકોટ કલેકટર તંત્ર એલર્ટ : 19 જેટલા વિભાગોને તકેદારીના પગલાં લેવાના આદેશો