Abtak Media Google News

સખી મંડળ દ્વારા સોજીત્રાનગર રોડ ગુલાબનગરના પાણીના ટાંકા પાસે શ્રી સોમનાથ મંદીર રાજકોટ ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ સમુહ જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ગઇકાલે ભવ્યપોથી યાત્રાથી કથાનો મંગળ પ્રારંભ થયો હતો. તેમજ યુવા કથાકાર શાસ્ત્રી નીતીનભાઇ આચાર્ય પોતાની સુમધુર વાણીમાં કથાનું મહાત્મય સમજાવ્યું હતું.  આ તકે બ્હોળી સંખ્યામાં ભાવિકોએ પ્રથમ દિવસની કથાનું રસપાન કર્યુ હતું.  કથાના બીજા દિવસે આજે ભીષ્મસ્તુતિ પરિક્ષિત જન્મ અને શુકદેવજી આગમનનું મહાત્મય સમજાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.